Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન

રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન રાજપીપલા, તા.4 રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લા ઓમા આવતીકાલે5મીએસાચા આદિવાસી અધિકાર બચાવ…

કોરોના કાળમા નર્મદાનાત્રણ દિવંગત યુવા પ્રરકારોને શ્રદ્ધાંજલિ પાઠવતું પ્રેસ ક્લબ નર્મદા

કુનબાર ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમા પ્રેસ ક્લબ નર્મદાના ત્રણ દિવંગત પત્રકરોને પુષ્પાંજલિ અર્પી મૌન પાળી પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ સદગત ત્રણે…

કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.

અમદાવાદ કોરોના ની મહામારી બાદ કાર જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. આ મહામારી પછી ઓટો સેક્ટરનો ગ્રોથ ખુબજ સારો રહ્યો…

એચ. એ. કોલેજનાં વિદ્યાર્થીઓએ મેઘાણીનાગીતોની રમઝટ બોલાવી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક સમિતિ ધ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના ઉજવણી પ્રસંગે…

ડ્રિમ વર્લ્ડ આર્ટ ગેલેરી ખાતે નેશનલ એક્સહીબિશન “પોઍટ્રી ઓફ કલર્સ” નો પ્રારંભ

આ સમૂહ ચિત્ર પ્રદર્શન નો પ્રારંભ પ્રખ્યાત ચિત્રકાર શ્રી દિનુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ શ્રીમાળી દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો, આ…

પોઇચા ખાતેગૌવંશ આધારીત જૈવિકખેતી કરવા અંગે તાલીમ અપાઈ

સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએઆપ્યું માર્ગદર્શન રાજપીપલા, તા3 સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ પોઇચા…

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.

જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ પર ઉત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા..પડતર માંગણીઓને લઈને અપનાવ્યો હડતાળનો માર્ગ…

કેવડિયા SOUADTGA ખાતેથી પ્રાયોગિક ધોરણે ૧૦ ઇ-રીક્ષાનું થયુ લોકાર્પણ-

તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ. પર્યાવરણની જાળવણી સાથે મહિલાઓને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનુંપ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું…