Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

મૂલ્ય નિષ્ઠ સમાજ નિર્માણમાં ગાંધી વિચારો
સ્થાપવા પડશે : સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ તથા ગૂજરાત વિદ્યાપીઠ વચ્ચે થયેલા એમ.ઓ.યુ સંદર્ભે આજરોજ વિદ્યાપીઠના કુલપતી ડૉ.રાજેન્દ્ર ખીમાણી તથા…

દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજન

દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજનકેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાતઆવતીકાલથી ફોર્મ ભરવાનો થશે પ્રારંભMBBSમાં પ્રવેશ માટે ફરજિયાત છે નીટની…

મહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.

નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે. આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી…

ભારે વરસાદ મા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા

નર્મદામા ભારે વરસાદ મા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા દેડિયાપાડા તાલુકાના મોટીકોરવાઇ ગામે એક અને કહાલપુર ગામે 3મળી કૂલ…

ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી

રાજપીપલામા આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલી વાર કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા…

સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું.

સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું. એક મહિનાના સમયગાળા દરમિયાન ૨૦ ઇંચ બાય ૩૦…

પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જ

કેવડીયામાં સ્થપાયું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જ રાજપીપલા, તા 12 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

અમદાવાદમાં રથયાત્રા રૂટ પર સવારે 11.30 વાગ્યાથી કર્ફયૂ મુક્તિ

બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં રથયાત્રા રૂટ પર સવારે 11.30 વાગ્યાથી કર્ફયૂ મુક્તિ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત અગાઉ બપોરે 2 વાગ્યા સુધી…

અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી……સોનાની સાવરણી થી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રીશ્રીશ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં…