Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

જામનગર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૩૦ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

*જામનગર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૩૦ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી* જામનગર: જામનગર ખાતે…

*જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી.

*જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી. જામનગર શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ* જામનગર: જામનગરના…

હડતાળ પર ઉતરેલા 169 આરોગ્યકર્મી સામે ફરિયાદ

મહેસાણા હડતાળ પર ઉતરેલા 169 આરોગ્યકર્મી સામે ફરિયાદ વિસનગરમાં 33,વિજાપુર 31,ઊંઝા 26,કડી 24,વડનગર 21,બહુચરાજી 15,મહેસાણા 11 અને જોટાણામાં 08 કર્મચારીઓ…

ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે થશે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન

ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે ગુજરાતમાં 15થી 20 જૂન…

કોરોનાની રસી કેટલી સલામત છે?

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા “કોરોનાની રસી માટેની ભ્રમણા અને સત્યતા” આ વિષય ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.…

ઊંટ…. ઊંટ પણ માણસ જોડે રહ્યું, માણસને સમજતું ગયું, માણસની ઘણી ક્વોલિટી શીખ્યું હશે.

આ માણસજાતને સમજવી હોય તો તેની આસપાસના વાતાવરણને સમજવું જોઈએ. ખાસ કરીને એ પ્રાણીઓનો અભ્યાસ કરવો જોઈએ, જેને ગુલામ બનાવ્યાં…

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન

કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન કોરોનાના કારણે આ વર્ષ પુરતું મેરીટ બેઝ પ્રોગ્રેશન બીજા,…

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી મહિલાનો મૃતદેહ ગુમ થયો

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી મહિલાનો મૃતદેહ ગુમ થયો ભાવનગર તાલુકાના સરતાનપર ગામની મહિલા છેલ્લા 13 દિવસથી…

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે* :-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

*રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે*…