Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડ
ઝડપાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડઝડપાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ 23 ટિકિટો પકડાઈ. વધુ પૈસા પડાવવા…

ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 30 હજાર કાર્ડ્સ અમદાવાદ NCC હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયરએ કારગીલ માટે રવાના કર્યા.

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મેથી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ થયું હતું.…

કચ્છમાં ઈન્ડો ઈઝરાયેલ સરકારના સંયુકત પ્રોજેકટ હેઠળ તૈયાર બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં

સેન્ટર ઓફ એકસલન્સ ફોર ડેટ પામદેશનું એકમાત્ર ડેમોસ્ટ્રેશન જયાં ૧૦૦ ટકા ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ઉછરે છે બરહી ખારેક0…

સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે

*રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત: સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે* ગાંધીનગર:…

સુરત શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજુર કરવામાં આવ્યા

ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાંકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈઃ—– સુરત શહેર માટે…

કેન્દ્ર સરકારે કઠોળ મા સ્ટોક મયાઁદા લાગુ કરતા ની સાથે જ પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં.

અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી ની કચેરી ના માગઁદશઁન હેઠળ શહેર ભર મા કઠોળ ના જથ્થાબંધ વેપારી…

અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ ના રામોલ પોલીસ સ્ટેશન ની વસ્ત્રાલ પોલીસ ચોકી દ્વારા આજ રોજ એક અનોખો કાર્યક્રમ રાખેલ તેમાં PI શ્રી કે.એસ.દવે…

અમદાવાદ જિલ્લા પંચાયત સંકલન માટે ભાજપે કરી નિરીક્ષકો નિમણુંક

2022 ની તૈયારી ! જિલ્લા પંચાયત સભ્યો ચૂંટાયેલા સભ્યોનો આંતરિક વિખવાદ ટાળવા અમદાવાદ જિલ્લા પંચાયત સંકલન માટે ભાજપે કરી નિરીક્ષકો…

દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત

મુંબઈ: દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક. મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય…

ધોધમાર વરસાદથી મુંબઈ પાણી પાણી ..વસઈ, વિરાર, નાલાસોપારા વિસ્તારોમાં ધૂંટણ સમા પાણી

ધોધમાર વરસાદથી મુંબઈ પાણી પાણીવસઈ, વિરાર, નાલાસોપારા વિસ્તારોમાં ધૂંટણ સમા પાણીમધ્ય રેલવે રુટની ટ્રેનો ભારે પ્રભાવીતCMTSથી થાણે સ્ટેશન વચ્ચે લોકલ…