Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

મેઘરાજાની કમોસમી તોફાની ઈનિંગ વાવાઝોડા સાથે કરાનો વરસાદ વૃક્ષો પતરા વિજતાર હવામાં ઉડ્યા

માળીયામિંયાણા – તા.૨૫ એપ્રિલ ૨૧ માળીયામિંયાણાના વેજલપર ખાખરેચી વિસ્તારમાં મેઘરાજાની કમોસમી તોફાની ઈનિંગ વાવાઝોડા સાથે કરાનો વરસાદ વૃક્ષો પતરા વિજતાર…

અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે.

*અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે*.*આ…

વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય* *પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહન ચાલકો…

કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.

સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.…

રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારો ધમધમતા થયા

નર્મદા બ્રેકીંગ રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારો ધમધમતા થયા આજે સાંજે તંત્ર અને વેપારીઓ વચ્ચે ફરી…

નર્મદા
જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૯૩૮ થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…

સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને નહેરના કામો મા વેઠ ઉતરાઈ હોવાની જાણ કરી

નર્મદા બ્રેકીંગ ન્યૂઝ : નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળુંથતું હોવાનો સાંસદ…

કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટ*

*સલામ છે રેખાબેન જેવા સાહસિક યોધ્ધાને..કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ…

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ

*કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ. ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો* *કોરોનાની બિમારીમાં…

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર ૦૭૯ ૨૭૬૬૩૭૩૫ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સંપકૅ…