Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*ભાજપના નેતાઓ જ બન્યા મુખ્યપ્રધાન માટે માથાનો દુખાવો*

ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં…

રાજપીપલામાં યોજાયો મેગા જોબ-ફેર ૩૮૭ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી.

માહિતી-પ્રસારણ વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સનો યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં બખૂબી ઉપયોગ કરવાની કરાયેલી હિમાયત. નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ…

બુલેટ ટ્રેનના જમાનામાં બળદગાડાની ગતિએ ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર ની દોડતી નર્મદાની રુકરુક ટ્રેન.

62 કિ.મી.નું અંતર કાપવા આ ટ્રેનને ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે જેથી 10 ડબ્બાની ટ્રેન હાલમાં 2 ડબ્બા…

*સબ સલામતના દાવા પોકળ હાઈકોર્ટમાં રૂપાણી સરકારની ખૂલી પોલ*

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે છેલ્લાં ચાર વર્ષથી કલમ-144નો લાગુ કરી રાખવામાં હોવાની રજૂઆત આજે રાજ્ય…

*તું મને “સુખ” આપ, હું તને ડિગ્રી અપાવીશ પ્રોફેસર હરેશ ઝાલા*

કાચી વયે ફક્ત પરસ્પર આકર્ષણને લીધે એકબીજા સાથે સંપર્કમાં આવેલા યુવક-યુવતી વચ્ચે આવો સંવાદ થયો હોય એવું લાગે, પરંતુ અહીં…

નર્મદા કલેક્ટરે નર્મદાના નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો.

6 જેટલા નાયબ મામલતદારો એક રેવન્યુ તલાટીઓની સાગમટે બદલી. નર્મદા કલેકટર એમ આર કોઠારીએ નર્મદા નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો…

*દાંતીવાડામાં માત્ર ધોરણ-10 ચોપડી ભણેલો બોગસ ડોક્ટર ઝડપાયો*

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બિહારની આયુર્વેદિક ડિગ્રી લઇને એલોપેથી પ્રેક્ટીસ કરી રહેલા વધુ એક તબીબ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી…

નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને સબ સેન્ટરોમાં કર્મચારીઓની ઘટ.

છૂટા કરાયેલા કર્મચારીઓ ની પુનઃ નિમણૂક આપવા અંગે નર્મદાના સરપંચોએ કલેકટરને આવેદન આપ્યું. નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને…