Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

રાજસ્થાન સરકાર દ્વારા માહારાણા પ્રતાપનો ઈતિહાસ સાથે છેડછાડ. રાજપૂતો અને રાજ પરિવારોમાં ભારે રોષની લાગણી ભભૂકી.

જયપુર :રાજસ્થાન શિક્ષણ બોર્ડના છબરડાથી વિવાદ સર્જાયો છે. ધોરણ 10ના બે વર્જનમાં અલગ અલગ વર્ણનથી રાજપુત નેતા અને રાજપરિવારમાં રોષ…

આઘ્યાત્મિકતા આપણા સપનાઓને પંખે લટકતાં અટકાવી શકે છે. -તિર્થંક રાણા, સ્ટ્રીટલાઈટ કોલમ.

ધારો કે, તમને કોઈ એમ કહે કે કાલથી તમારે આ જ પ્રકારના કપડાં પહેરવાના, ફલાણા પ્રકારનું જ માસ્ક પહેરવાનું અને…

આ રક્ષાબંધને શું આપણે એક પહેલ કરી શકીએ છીએ?

આ વખતે રક્ષાબંધન આવ્યા પહેલા આપણે લાલ કે કાળા કલરના સૂતરનો જાડો દોરો લેવાનો તેને આપણી પૂજા માં મૂકીએ રોજ…

*ગુજરાતના IPS અધિકારીઓની બદલીના એંધાણ, ટુંક સમયમાં થશે મોટા ફેરબદલ.*

ગુજરાતના આઇપીએસ અધિકારીઓની ટુંક સમયમાં મોટા ફેરબદલ કરવામાં આવશે. 12 એસપી રેન્કના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી આપવા સાથે અંદાજે 38 જેટલા…

વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથમાં પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા.

અમદાવાદઃ વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના…

આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા.

આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા. (અને હોય છે એ કંઈ…

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર*

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 💥 *તમારા મોબાઇલ અને બેન્ક ખાતા…

સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોર માં રાજાધિરાજા શ્રી રણછોડરાયજીની ૨૪૮ મી રથયાત્રા તિથી પ્રમાણે નહી, પણ નક્ષત્રના આધારે તા ૨૪ જૂનને પુષ્ય નક્ષત્ર માં યોજવામા આવી.

અષાઢ સુદ બીજ ના દિવસે જગન્નાથપુરી માં પુરીમાં કરફ્યુ વચ્ચે રથયાત્રાની પરંપરા જળવાઇ જયારે શામળાજી,દ્વારકા ને અમદાવાદ સહીત દેશભરમાં યોજવામાં…

⭕ *ગુજરાતમાં નવા 572 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,575 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 215,

⭕ *ગુજરાતમાં નવા 572 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,575 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 215,સુરત 172, વડોદરા…