Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

મારા હૃદયના સરોવરમાં તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ, મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર. – કુન્દનિકા કાપડિયા

કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એ મને સૂઝતું નથી. પણ તું મારી વ્યથા જાણે છે. મારી સાથે કોઇ બોલનાર હોય…

કેન્દ્રીય આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારની સૂચનાથી_ *અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે COVID-19ની સારવાર લઈ રહેલા 932 દર્દીઓને આજથી હર્બલ ટીના વિતરણનો પ્રારંભ*

*સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે*_ Ø…

યશગાથા ગુજરાતની” ગીતને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે લોકો સમક્ષ મુકવામાં આવ્યું.

આવતીકાલે ૬૦ માં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જાણીતા નિર્માતા દિગ્દર્શક અભિલાષ ઘોડા ના નિર્દેશનમાં ગુજરાત ના ૩૦ ચુનંદા કલાકારો દ્વારા…

બિગ બ્રેકિંગ : હિન્દી ફિલ્મ ચલચિત્રોના અભિનેતા રિશી કપૂર 67વર્ષની વયે નું દુઃખદ અવસાન.કેન્સર થી પીડિત હતા અભિનેતા.

બિગ બ્રેકિંગ : હિન્દી ફિલ્મ ચલચિત્રોના અભિનેતા રિશી કપૂર 67વર્ષની વયે નું દુઃખદ અવસાન.કેન્સર થી પીડિત હતા અભિનેતા.

બોટાદ ખાતે આવેલા ટાઢાની વાડી વિસ્તારમાં રહેતા ખોડીદાસ ચૌહાણ તેમજ તેમના કુટુંબ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું.

બોટાદ ખાતે આવેલા ટાઢાની વાડી વિસ્તારમાં રહેતા ખોડીદાસ ચૌહાણ તેમજ તેમના કુટુંબના લોકોએ સાથે મળીને કોરોના વાયરસ ના પગલે ગરીબ…