નર્મદાના બે યુવાનો એ ઝેરી દવા પીને આત્મહત્યા. તિલકવાડાના ગામડી ગામના યુવાન અને વણઝાર ગામ ના 26 વર્ષીય અસ્થિર મગજના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી.
રાજપીપળા,તા.1 નર્મદાના ઝેરી પીને આત્મહત્યા કરવાના બે કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં તિલકવાડાના ગામડી ગામના યુવાને કોઈ અગમ્ય કારણસર…
