ખેડૂત નેતા રાકેશ ટિકૅતે ખેડૂતોને કહ્યું છે કે, કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી ટ્રેક્ટર લઇને આવવાનું થઇ શકે છે. તેમણે કહ્યું કે ગમે ત્યારે ખેડૂતોને દિલ્હી કુચ માટે બોલાવવામાં આવશે માટે પોતાના ટ્રેક્ટરમાં ઇંધણ ભરાવીને તૈયાર રાખવામાં આવે.
Related Posts
*સુરત ઉકાઇ ડેમની સપાટીમાં ધરખમ વધારો* ઉકાઈ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડાયું હરિપુરા કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગઈકાલથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગઈકાલથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા
*📌ખાદ્ય સામગ્રી 12 દિવસ બાદ ગાઝા પહોંચશે*
*📌ખાદ્ય સામગ્રી 12 દિવસ બાદ ગાઝા પહોંચશે* જો બિડેનની અપીલ પર સંમત થયા બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલ હુમલા પર સવાલ…
