ખેડૂત નેતા રાકેશ ટિકૅતે ખેડૂતોને કહ્યું છે કે, કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી ટ્રેક્ટર લઇને આવવાનું થઇ શકે છે. તેમણે કહ્યું કે ગમે ત્યારે ખેડૂતોને દિલ્હી કુચ માટે બોલાવવામાં આવશે માટે પોતાના ટ્રેક્ટરમાં ઇંધણ ભરાવીને તૈયાર રાખવામાં આવે.
Related Posts
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વાલી સંમેલનનું ભવ્ય આયોજન કરાયું. જીએનએ જામનગર: વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા…
બેન્કનાં ATMથી રૂ. 2000/- ની નોટો નહીં મળે
ઇન્ડિયન બેંકના ગ્રાહકો જ્યારે બેન્કોનાં ATMમાં પૈસા ઉપાડવા જશે ત્યારે તેમને રૂ.2000ની નોટો નહીં મળે. કોઈ ગ્રાહકને રૂ.2000ની નોટો જોઈતી…
તાલુકા કક્ષાનાં ગ્રામ્ય કલા મહોત્સવની લોકગીત સ્પર્ધામાં જીણોદ પ્રાથમિક શાળા અવ્વલ સ્થાને વિજેતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા…
