ખેડૂત નેતા રાકેશ ટિકૅતે ખેડૂતોને કહ્યું છે કે, કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી ટ્રેક્ટર લઇને આવવાનું થઇ શકે છે. તેમણે કહ્યું કે ગમે ત્યારે ખેડૂતોને દિલ્હી કુચ માટે બોલાવવામાં આવશે માટે પોતાના ટ્રેક્ટરમાં ઇંધણ ભરાવીને તૈયાર રાખવામાં આવે.
Related Posts
કોરોના સંક્રમણને ધ્યાને રાખી આણંદની SP યુનિવર્સિટીની પરીક્ષાઓ મૌકૂફ
કોરોના સંક્રમણને ધ્યાને રાખી આણંદની SP યુનિવર્સિટીની પરીક્ષાઓ મૌકૂફ, પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ મૌકૂફ કરાઇ. આગામી 23 તારીખથી શરૂ થવાની હતી…
*જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું*
*જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું* *જામનગર , સંજીવ રાજપૂત: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની…
ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર
ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર, આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું
