આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યોને હવે કોરોના ટેસ્ટ કરાવીને જ એન્ટ્રી આપવામાં જ આવશે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1330 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1276 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1330 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1276 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 286,અમદાવાદ 172,રાજકોટ 148,વડોદરા 128,જામનગર…
અમદાવાદમાં ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઈલ સ્ટોર ઝો બોક્ષની શરૂઆત..
અમદાવાદ અમદાવાદમાં ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઈલ સ્ટોર ઝો બોક્ષની શરૂઆત.. અમદાવાદ ખાતે વર્ષ 21-22 માં ગુજરાતમાં આશરે 100 નવા સ્ટોર…
પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૩-૨૪ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ જીએન ભુજ: કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તેમજ પ્રાથમિક,…
