આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યોને હવે કોરોના ટેસ્ટ કરાવીને જ એન્ટ્રી આપવામાં જ આવશે.
Related Posts
*રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોનાનો કહેર*
દેશમાં કોરોના વાયરસની દહેશત ખૂબ જ વધી રહી છે. આ વચ્ચે કોરના વાયરસનો ખૌફ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયો છે.…
બેસ્ટ ટુર ગાઇડ ઓફ ગુજરાત કેટેગરીમાં મેળવ્યો એવોર્ડ.
ચાર ભાષાંમા પ્રવાસીઓને ગાઈડ કરતાં વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડ મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયત. બેસ્ટ ટુર ગાઇડ ઓફ…
ગુજરાત રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇ મોટા સમાચારઃ દિવાળી બાદ પણ શાળાઓ નહીં થાય શરૂ, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર…
