આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યોને હવે કોરોના ટેસ્ટ કરાવીને જ એન્ટ્રી આપવામાં જ આવશે.
Related Posts
*📍ઈરાન રંગે હાથે પકડાઈ ગયુ, અને હવે તે ઑસ્ટ્રિયા પર ચિલ્લાઈ રહ્યું છે*
*📍ઈરાન રંગે હાથે પકડાઈ ગયુ, અને હવે તે ઑસ્ટ્રિયા પર ચિલ્લાઈ રહ્યું છે* ઑસ્ટ્રિયાએ હમણાં જ ખુલાસો કર્યો છે, ઈરાન…
*કોર્ટમાં પહોંચેલા પતિ-પત્નીના ઝઘડામાં હંમેશા સંતાનો જ પિલાઈ છે: સુપ્રીમ કોર્ટ*
સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે…
જમીન દસ ગુંઠા… અને વર્ષે રૂપિયા ૧૨ લાખ કમાણી કરતા જીવણપુરા ગામના ખેડૂત ધરમશીભાઈ પટેલ જીએનએ અમદાવાદ: છે દસ ગુંઠા…
