આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યોને હવે કોરોના ટેસ્ટ કરાવીને જ એન્ટ્રી આપવામાં જ આવશે.
Related Posts
ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદે થી મુક્ત કરાયા
બ્રેકિંગ ન્યુઝ.. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદે થી મુક્ત કરાયા ..ગઈકાલે જ શક્તિસિંહ ગોહિલે કરી હતી વિનંતી
*કાઉન્ટ ડાઉન શરૂ: આસ્થાના અવસર માટે અનન્ય આયોજનઃ અંબાજી ભાદરવી મેળો યોજવા પોલીસ અને વહીવટી તંત્ર બન્યું સજ્જ*
*કાઉન્ટ ડાઉન શરૂ: આસ્થાના અવસર માટે અનન્ય આયોજનઃ અંબાજી ભાદરવી મેળો યોજવા પોલીસ અને વહીવટી તંત્ર બન્યું સજ્જ* અંબાજી, રાકેશ…
“વી-વિમેન એમ્પાવરમેન્ટ ઓફ કર્ણાવતી ક્લબ” દ્વારા “ફન્ટાસ્ટીક એક્વાટિક”ની અનોખી સ્પર્ધાનું કરાયું આયોજન જીએનએ અમદાવાદ: કર્ણાવતીની “વી-વુમન એમ્પાવરમેન્ટ” કમિટીના ચેરપર્સન હિતા…
