Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

જૂનાગઢની કોલેજમાં રસીના 2 ડોઝ લીધા બાદ વિધાર્થીનો રિપોર્ટ પોઝિટિવ, હોસ્ટેલ બંધ કરાઈ

જૂનાગઢની મેડિકલ કોલેજના વિધાર્થીનો વેક્સિન લીધાં બાદ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક…

કોરોનાના કેસ વધતા સુરતના અઠવા ઝોનમાં શનિવાર-રવિવારે મોલ-રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ

સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ શહેરના અઠવા ઝોનમાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેથી…

दिल्ली- कोरोना से डॉ राकेश जैन की मौत मामला, पीड़ित परिजनों की CM ने आर्थिक मदद की, CM केजरीवाल ने परिवार को एक करोड़ दिए, कोरोना ड्यूटी के दौरान डॉक्टर की मौत हुई थी।_

*🙋🏻‍♂️शाम की बड़ी ख़बरें* .👇.👇.👇. *_💁🏻‍♂️ दिल्ली- कोरोना से डॉ राकेश जैन की मौत मामला, पीड़ित परिजनों की CM ने…

ઇન્સ્ટિટ્યૂટઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મૅનેજમેન્ટ (આઈઆઈટી-રેમ ) દ્વારા ‘ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ઇનોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ’નું કરાયું આયોજન

ગાંધીનગર: ઇન્સ્ટિટ્યૂટઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મૅનેજમેન્ટ (આઈઆઈટી-રેમ )ના કરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્રોમોશન ઓફ ઇન્નોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ સેલ દ્વારા…

ભારતીય તટરક્ષક દળ દ્વારા એકસાથે 7 સ્થળે વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

અમદાવાદ: સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર દ્વારા 12 માર્ચ 2021ના રોજ એક સાથે…

અમદાવાદ સિવિલના તબીબોએ કરી કમાલ, રાજસ્થાનની મહિલાને ૨૦ વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ અપાવી

અમદાવાદ: અમુક સર્જરી એવી છે કે જે તબીબી વિજ્ઞાન માટે આજના આધુનિક યુગમાં પણ પડકારરૂપ છે, પરંતુ ડોક્ટર્સના દૃઢ સંકલ્પ,…

*જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી.*

જામનગર: ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષીને દાંડી કૂચના પ્રારંભની સાથે સાથે જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ શાળાના…

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમાર ના ધર્મ પત્ની અમિ શિવરામને મુંબઈના ફાઉન્ડેશન પીપલ તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ એનાયત.

રાજપીપળા,તા. 13 રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારના ધર્મપત્ની અમી શિવરામને મુંબઈના ફાઉન્ડેશન પીપલ તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ…

મહારાષ્ટ્રમાં કોરોના નિયમોના ઉલ્લંઘન કરી ભેંસનો જન્મદિવસ ઉજવતા નોંધાયો કેસ

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની પોલીસે કોરોના સંબંધિત નિયમો લાગુ હોવા છતાં પોતાની ભેંસનો જન્મદ્વિસ ઉજવનાર એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.…

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમ યોજાયો

“આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણીના પ્રારંભની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે…