Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*મેહરબાની કરી કોરોના અપડેટ્સની માયાજાળમાં પડશો નહીં, નહીં તો જીવવાની મજા નઈ લઈ શકો..*

મેલેરિયા ની દવા શોધાયે વર્ષો થયા… છતાં દર વર્ષે ભારત માં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી…

વિશ્વ નર્સ દિવસ – એક ઓર્થોપેડિક સર્જન તરીકે આખા વિશ્વના બધાજ નર્સ ભાઈ બહેનોને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. – ડો. શ્વેતલ ભાવસાર.

નર્સ એટલે એક માતા જે દર્દીને પોતાના બાળકની જેમ સાચવે… એક માળી જે બગીચાના પુષ્પોને કરમાઈ જતા બચાવે… આજના આ…

આપણે વિશ્વના મહાન વિચારોની આસપાસ ફરીએ છીએ….વિશ્વ નાગરિક બનવા માટે….- દેવલ શાસ્ત્રી.

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ મહાન હતી. માનવજાતને વધુ સુસંસ્કૃત બનાવવો, શોધો કરવી અને નવા વિચારો આપવામાં અથાગ મહેનત કરી છે.…

વિદેશમાં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈતથી લવાયા.

પ્રવર્તમાન લોક ડાઉન સ્થિતિમાં વિદેશ માં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકાર ના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે…

ક્રિટીકલ કન્ડીશન પછી કોરોનાને પરાસ્ત કરનારા રાણાભાઇએ માન્યો આરોગ્ય વિભાગનો આભાર.

ક્રિટીકલ કન્ડીશન બાદ રાણાભાઇ કુમરખાણીયા કોરોનાને પરાસ્ત કરીને ૧૯ દિવસ પછી કુમરખાણ પરત ફરતા પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયુ “રાણાભાઇ જયરામભાઇ…

પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વયો દ્વારા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુને મહિનાનું ભોજન સામગ્રી પૂરી પાડવામાં આવી.

વડોદરા વયો દ્વારા સેવાતીર્થ ખાતે રહેતા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુ ને એક મહિનાનું દૈનિક ભોજનની સમગ્ર કાચી સામગ્રી પૂરી પાડવામાં…

ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા “યુનાઇટેડ વી ફાઇટ” ગીત તૈયાર કરવામાં આવ્યું.

ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા યુનાઇટેડ વી ફાઇટ નામનું ગીત તૈયાર કરવામાં આવ્યું ઉષા ઉથુપ સલીમ મર્ચન્ટ સેફાલી અલવારીસ…

દિવ્યાંગમિત્રો માટે માહિતી સભર સાઈટ હોમ પેઈજ.

https://divyangyojna.blogspot.com/ વિકલાંગ ધારો ૧૯૯૫ ની માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_57.html દિવ્યાંગ અધિકાર અધિનિયમ ની માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_66.html દિવ્યાંગતા ના પ્રકારો વિશે માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_34.html ક્રુત્રિમ…

⭕ ગુજરાતમાં નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,316 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 364 કેસમાંથી અમદાવાદમાં 292,સુરત 23,વડોદરા 18,મહેસાણા 8,દ્વારકા 7,ભાવનગર-જામનગર 3,પાટણ 2,પંચમહાલ-બનાસકાંઠા-ગીર સોમનાથ-ખેડા-અરવલ્લી-મહીસાગર-જૂનાગઢ-અમરેલીમાં. 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ :…