Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

મુખ્ય સમાચાર.

*ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા કરી રદ્દ* અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી છે. વાઇરસની મહામારીના કારણે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ૧૪૩મી રથયાત્રાને…

આજે વિશ્વ યોગ દિવસ ના પ્રસંગે ઇન્ડિયા ક્રાઈમ મીરરના વાંચકો દ્વારા યોગની કેટલીક તસવીરો.

આજે વિશ્વ યોગ દિવસ ના પ્રસંગે ઇન્ડિયા ક્રાઈમ મીરરના વાંચકો દ્વારા યોગની કેટલીક તસવીરો.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહિં નીકળે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહિં નીકળે DGP અને ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠકમાં નિર્ણય અમદાવાદમાં મંદિર પરિસરમાં જ…

બેટી ગામ પાસેથી ફોર વિલ કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ.

મહે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પો. કમી કર શ્રી ખુર્શીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર,…

*ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 273,સુરત 176, વડોદરા…

અમદાવાદ મધ્યસ્થ જેલ કેદીઓના પરીવાર ને રાશન કીટ અપાવવા મધ્યસ્થી બન્યાં તુષાર ત્રિવેદી જેલ NGO.

અમદાવાદ મધ્યસ્થ જેલ ના કેદીઓ નાં પરિવાર માટે ડૉ. ભૂપેશ શાહ દ્વારા રાશન કીટ પ્રદાન કરવામાં આવી.. તુષાર ત્રિવેદી જેલ…

વિશ્વ-યોગા-દિને યોગના વૈજ્ઞાનિક અર્થ અને સ્વરૂપને સમજીએ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

જો વ્યક્તિને સાચી સમજ પ્રાપ્ત થાય તો તેને સમજાય કે સુખ વિષયો કે પદાર્થોમા નથી પરંતુ તેનો મુખ્ય આધાર મનુષ્યના…

ગુજરાત રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર(લોખંડવાલા) દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ સેમિનારનું આયોજન કર્યું.

ગુજરાત રાજ્યસભાના સાંસદ શ્રી જુગલજી ઠાકોર(લોખંડવાલા) દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે તેમના ફાર્મ ઉપર પરિવાર અને મિત્રો સાથે…

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સવારે યોગ પ્રાણાયમ કર્યો.

*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે સવારે યોગ પ્રાણાયમ કરીને દિવસ નો…

વિશ્વ યોગ દિવસે કોલવડા આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો

આજે વિશ્વ યોગ દિવસે કોલવડા આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો અને ઘરે પણ લોકોએ યોગ કરીને યોગ પ્રત્યેની…