Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

અમદાવાદમાં કોરોના સંક્રમનના લીધે પોલીસે પાનના પાર્લર બંધ કરાવ્યા.

અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર…

⭕ *ગુજરાતમાં નવા 902 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,608 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 287,અમદાવાદ 164,વડોદરા 74,જૂનાગઢ 46,ભાવનગર 40,રાજકોટ 34,અમરેલી 29,સુરેન્દ્રનગર 26,ગાંધીનગર 25,ખેડા-નવસારી 19,દાહોદ 16,ભરૂચ 15,જામનગર 13,બનાસકાંઠા-મહેસાણા 12,પાટણ 10,આણંદ-મોરબી 9,વલસાડ…

*અમદાવાદ વાડજના યુવા કાર્યનિષ્ઠ કોર્પોરેટર જીગ્નેશ પટેલ આવ્યા કોરોનાની જપેટમાં.*

અમદાવાદના રીક્રીએશન,સાંસ્કૃતિક અને હેરીટેજ કમીટી ના ચેરમેન , એ.પી.એમ.સી. ના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય, નવા વાડજ…

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર.

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના MD તરીકે લોચન સેહરાના સ્થાને…

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર.

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના MD તરીકે લોચન સેહરાના સ્થાને…

પ્રવાસીઓ માટેનુ નૈસર્ગિક પિકનિક સ્થાન જૂનારાજમા વીજળીના ધાંધિયા.

લાખોના ખર્ચે વિકસાવેલ ઇકોટૂરિઝમ સેન્ટરતરીકે વીકસાવેલ સોલર ગામ જુનારાજ ગામમા બે વર્ષથી સોલાર લાઈટો બંધ છે બે વર્ષથી સોલાર પ્લેટો…

ડભોડા ગામે ડભોડીયા હનુમાનજી મંદિર થી ટ્રસ્ટી ટ્રસ્ટી અને પૂજારી દ્વારા મંદિરની માટી ગ્રહણ કરવામા આવી.

આજ રોજ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે ડભોડીયા હનુમાનજી મંદિર થી ટ્રસ્ટી શ્રી નવીનભાઈ ગજ્જર તથા અન્ય ટ્રસ્ટી અને પૂજારી દ્વારા…

મહારાષ્ટ્ર અને દિલ્હીથી આવતા શહેરીજનોને 14 દિવસ માટે સેલ્ફ કોરન્ટાઇન થવા સુરત મહાનગરપાલિકા કમિશનરનો અનુરોધ. – કેડીભટ્ટ.

સુરતવાસીઓને મહારાષ્ટ્ર તેમજ નવી દિલ્હીની મુસાફરી કરવાનું હાલપૂરતું ટાળવા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. સુરતના જે નાગરિકો દિલ્હી, મહારાષ્ટ્ર…