અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા હતા. દક્ષિણ ઝોન મા આવેલ મણિનગરમા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁયઓના અમલ ની શરુઆત કરી છે.
Related Posts
*ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપનાં કાર્યકરોને સસ્પેન્ડ કરાયા* હર્ષદ વસાવા, છત્રસિંહ ગુંજારીયા, અરવિંદ લાડાણી, કેતન પટેલ, ભરત ચાવડા,…
યુવરાજસિંહનો વધુ એક આરોપ..! ધોરણ 12 માં ડમી કૌંભાંડ નો આરોપ ઋષિ અરવિંદભાઈ બારૈયા પીપરલા(ડમી પરીક્ષાર્થી) દર્શન મહેન્દ્રકુમાર બારૈયા (ગોવિંદભાઈનો…
*‘હેઈ બ્રો’* *લેખિકા:સુષ્માશેઠ*
તે ઉંમરમાં મારાથી પાંચ વર્ષ મોટો. આ નાની બેનીનું પારણું ઝુલાવતો એનો એ જ નાનકડો હાથ જ્યારે મમ્મી પપ્પા બહાર…
