અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા હતા. દક્ષિણ ઝોન મા આવેલ મણિનગરમા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁયઓના અમલ ની શરુઆત કરી છે.
Related Posts
આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી.
નેટવર્કના અભાવે કેવી રીતે ભણશે ગુજરાત? આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી. નર્મદામા…
અભિનંદન DRDO: સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલી MP-ATGM મિસાઈલનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક પરીક્ષણ.
અમદાવાદ: MP-ATGM એક ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સૈન્યને…
दिल्ली : बीजेपी सांसद सनी देओल की सुरक्षा बढ़ी, सनी देओल को मिली Y श्रेणी की सुरक्षा, कृषि कानूनों के विरोध के बीच सुरक्षा बढ़ी, आईबी की रिपोर्ट के अनुसार बढ़ाई सुरक्षा, थ्रेट परसेप्शन के आधार पर Y सुरक्षा दी गई.
*दोपहर 12:00 बजे तक की बड़ी खूबरे* 🖌️🖌️🖌️🖌️🖌️ दिल्ली : किसान आंदोलन को लेकर 3 याचिकाएं दाखिल, सुप्रीम कोर्ट में…
