અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા હતા. દક્ષિણ ઝોન મા આવેલ મણિનગરમા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁયઓના અમલ ની શરુઆત કરી છે.
Related Posts
ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા ગાંધીનગરમાં 13 જેટલી 108ની ટીમ સ્ટેન્ડબાય રહેશે
*ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા ગાંધીનગરમાં 13 જેટલી 108ની ટીમ સ્ટેન્ડબાય રહેશે..* ગાંધીનગર જિલ્લા મા ઉત્તરાયણના તહેવાર ને લઈને ઉત્સાહ ભેર…
વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYO ના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.
વિશ્વભર માં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ થી ફેલાયેલી મહામારી થી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારત માં…
નરોડાના સુપ્રસિદ્ધ ધનુષધારી માં ના દર્શન
નરોડાના સુપ્રસિદ્ધ ધનુષધારી માં ના દર્શન
