અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા હતા. દક્ષિણ ઝોન મા આવેલ મણિનગરમા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁયઓના અમલ ની શરુઆત કરી છે.
Related Posts
પ્રાંત અધિકારીએ રાજપીપળા અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો અભિપ્રાય આપ્યો.
રાજપીપળા શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની શરૂ થયેલી તંત્રની હિલચાલ. જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ પાસેથી અભિપ્રાય…
*રૂપાણીના હોમ ટાઉનમાં ભાજપમાં બળવો*
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે…
*📍ઉત્તર પ્રદેશનાં ઈટાવામાં ગમખ્વાર અકસ્માત, પિતા સહિત બે નિર્દોષ બાળકોનાં મોત*
*🗯️BREAKING🗯️* *📍ઉત્તર પ્રદેશનાં ઈટાવામાં ગમખ્વાર અકસ્માત, પિતા સહિત બે નિર્દોષ બાળકોનાં મોત* મનિષ કંસારા *ઈટાવા:* ઉત્તર પ્રદેશનાં ઈટાવા જિલ્લામાં…
