અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા હતા. દક્ષિણ ઝોન મા આવેલ મણિનગરમા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁયઓના અમલ ની શરુઆત કરી છે.
Related Posts
*📍સુરતમાં 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત*
*📍સુરતમાં 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત* ચોથા માળે સૂકવેલી ચાદર લેવા ગઈ ને નીચે પટકાઈ, બૂમાબૂમ થતા પરિવાર દોડી…
#ICMNEWS બનાસકાંઠા દાંતા વિદ્યાલયના આચાર્ય અને DEO ઓફિસના પટાવાળાને 16 લાખની લાંચ લેતા ACB એ કરી ધરપકડ.
ધોરણ-૧૦ (SSC) ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પ્રથમ દિવસે
ગુજરાતી વિષયની પરીક્ષામાં ૭૨૮ વિદ્યાર્થીઓ હાજર : ૧૦૯ ની ગેરહાજરી
નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓનીપરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ ધોરણ-૧૦ (SSC) ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પ્રથમ…
