અમદાવાદના રીક્રીએશન,સાંસ્કૃતિક અને હેરીટેજ કમીટી ના ચેરમેન , એ.પી.એમ.સી. ના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય, નવા વાડજ વોર્ડ ના મ્યુ. કાઉન્સીલર જીગ્નેશ પટેલ કે જે કોરોના કાળ માં સળંગ સાડા ત્રણ મહિના થી પોતાની જાત ની પરવા કર્યા વગર સતત પ્રજા ની સેવા માં રહેતા ફૂડ પેકેટો, અનાજ ની કીટો, દવાઓ વહેંચવાની હોય કે ધન્વન્તરી રથ દ્વારા પ્રજા ની સેવા કરવાની હોય કે તુલસી ના રોપા નું વિતરણ હોય કે PM કેર ફન્ડ માં આર્થિક યોગદાન આપવાનું હોય, એવા અને પક્ષ દ્વારા સોંપાયેલ દરેક કામગીરી હસતા મોં એ સ્વીકારી ને પ્રજા ની વચ્ચે રહેતા શ્રી જીગ્નેશ પટેલ ને આજે કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ કોરન્ટાઇન થયેલ છે.ભગવાન તેમને જલ્દી સજા કરી ને ફરી પ્રજા ની સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
Related Posts
મુન્દ્રામાં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનૂની સહાય સહિતના સ્ત્રી સશક્તીકરણના મુદ્દાઓની…
*અમદાવાદમાં ઉશ્કેરાયેલા પાડોશીએ પતિ-પત્નીને માર્યા છરીના ઘા, પત્નીનું સારવાર દરમ્યાન મૃત્યું.*
અમદાવાદ: અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં સામાન્ય ઝગડો લોહીયાળમાં પરિણમ્યો હતો. યુએન મેહતા પાસે આવેલ ગણપત સોસાયટીમાં પાડોશીએ હુમલો કરી પતિ…
ઠાકોરજી ૩૦ દિવસ અલગ અલગ સુંદર હિંડોળે ઝૂલશે
શ્રીરણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવની શરૂવાત ગોપાલ લાલજી ના દિવ્યક્ર દર્શનની ઝાંખી કરી એ યાત્રાળુએ ધન્યતા અનુભવી છે ઠાકોરજી ૩૦ દિવસ…
