Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

સ્વતંત્રતા દિવસે ગુજરાતની ધરા ધ્રુજી..

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા.. 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય..સ્વતંત્રતા દિવસે ગુજરાતની ધરા ધ્રુજી… સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં…

ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ રાઠોડને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં સન્માનિત કરાયા.

ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ રાઠોડને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં સન્માનિત કરાયા – ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા…

માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન

😭😭😭😭😭😭😭 ખુબજ દુઃખદ સમાચાર માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં…

સાચી સ્વતંત્રતા કોને કહેવાય ? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ.

સામાન્ય રીતે પોતાની ઇચ્છા કે પસંદગી અનુસાર જીવવું એટલે સ્વતંત્રતા. અન્ય કોઈ વ્યક્તિનું આપણા પર કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોય…

જો તમે રૂપિયા 20000ઉપરનું હોટલનું બીલ કે 50000 ઉપરનું પ્રીમિયમ ભરતા હશો તો આવકવેરાની નજરમાં આવી જશો

જો તમે રૂપિયા 20000ઉપરનું હોટલનું બીલ કે 50000 ઉપરનું પ્રીમિયમ ભરતા હશો તો આવકવેરાની નજરમાં આવી જશો સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ…

” વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં સથવારે શનિવારેે ફેસબુક પર ”ગેો આધારિત ગ્રામ વિકાસ” વિષય પર જીવંત માર્ગદર્શન અપાશે.

સેોને લાભ લેવા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની અપીલ ”વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનું આયોગનાં સથવારે ”ગેો આધારીત ગ્રામ વિકાસ”…