Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

ફિક્કી ફ્લો અમદાવાદે “મેમ્બર્સ ઓરિએન્ટેશન ઇ-મીટ”નું આયોજન કર્યું.

અમદાવાદ, 25 મે, 2020 – ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે ઝુમ ઉપર ‘મેમ્બર્સ ઓરિએન્ટેશન મીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

⭕ ગુજરાતમાં 24.05.2020ના સાંજે 5 વાગ્યાથી નવા 405 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,224 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 405 કેસમાંથી અમદાવાદ 310,સુરત 31,વડોદરા 18,સાબરકાંઠા 12,મહીસાગર 7,ગાંધીનગર 4,પંચમહાલ-નર્મદા 3,ભાવનગર-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી 2, રાજકોટ-મહેસાણા-બોટાદ-ખેડા-પાટણ-વલસાડ-નવસારી-પોરબંદર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…

20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું Sureshvadher

માતામાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવોના કારણે સંક્રમણ ન લાગ્યુંઃ ડોક્ટર 17 દિવસમાં દીકરીના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને માતાના નેગેટિવ…

હોય નહીં! ખાતી-પીતી વખતે હવે માસ્ક નહીં ઉતારવું પડે! Sureshvadher.

ઈઝરાયેલની કંપનીએ બનાવ્યું ગજબ માસ્ક!: આ માસ્ક રિમોટ કંટ્રોલથી ચાલે છે! કોરોનાનો ભય લોકોમાં એટલી હદે છે કે લોકો મોં…

કોરોનાની અસર, Tata Groupના ઇતિહાસમાં પહેલીવાર ઉચ્ચ અધિકારીઓના પગારમાં કાપ Sureshvadher

Tata ગ્રુપની તમામ કંપનીઓના CEOs અને MDsની સેલરીમાં આશરે 20%નો કાપ આવશે. Tata Groupના ઇતિહાસમાં પહેલી વાર Tata Sonsના ચેરમેન…

સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સનો આપઘાત. 30 વર્ષીય શેફાલી મેકવાને 10 માં માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સ આપઘાત કર્યો… 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો… ન્યુ મણિનગર…

ન્યુ મણિનગરના રિવેરા કણાઁવતી એપાટમેન્ટના દશમા માળેથી સિવિલની પરિચારિકાએ મોતની છલાંગ લગાવી.

અમદાવાદ ના ન્યુમણિનગર ના રિવેરા કણાઁવતી એપાટમેન્ટ ના દશ મા માળે થી સિવિલ ની પરિચારિકા એ મોત ની છલાંગ લગાવી…