Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

સુરત : મૂળ નવસારીના વતની એવા સુરતના એક બિઝનેસમેન દ્વારા એવો નિર્ણય લેવાયો છે, જે કોઈ કાચોપોચો માણસ વિચારી પણ ન શકે.

લદ્દાખ ખાતે ચીને જે રીતે નીચતા આચરીને નિ:શસ્ત્ર ભારતીય જવાનો પર હુમલો કર્યો અને વીસ જવાનો શહીદ થયા, એ પછી…

વાંદરાના બચ્ચાને ગળ્યા પછી બીજા વાંદરાને ગળવા જતા શ્વાસ રૂંધાઇ જતા મોતને ભેટ્યો અજગર.

ત્રણ દિવસ પહેલા ની ઘટના આસપાસ ના લોકો દોડી આવતા ઘટના ની જાણ થઈ વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે…

અમદાવાદમાં “જીવન આખ્યાન” નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું.

અમદાવાદમાં જીવન આખ્યાન નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલકરો હાજર રહ્યાં હતાં. અને તેમના ફિલ્મ…

4 મહિનાથી કોરોના ને કારણે બંધ રહેલી નર્મદાની જિલ્લા કોર્ટ તથા તાલુકા મથકે આવેલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા બાબતે લેખિત રજૂઆત કરાઈ. નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ અને લેખિત રજૂઆત.

લોકડાઉનના લીધે કોર્ટ કાર્યવાહી સ્થગિત થવાથી વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા વકીલોની મુશ્કેલીમાં મુકાયા. રાજપીપળા,તા.24 છેલ્લા 4 મહિનાથી કોરોના ને કારણે…

નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે લાકડીઓ વડે હુમલો. સામ સામે 4 ઇસમો સામે પોલીસ ફરિયાદ મારામારી પ્રકરણમાં બેને ગંભીર ઈજા.

રાજપીપળા,તા.24 નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે બોલાચાલી અને મારામારી થતા લાકડીઓ વડે હુમલો કરાયો…

મધ્યપ્રદેશના નીમચમાં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી.

#પિતાશ્રીના આશીર્વાદ મધ્યપ્રદેશના નીમચ માં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી છે. આંચલે…

દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નિકળશે.

https://youtu.be/NQs4KfB7sT0 દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો…

બે જૈન સાધુઓ પર જૈન મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરતાં હોવાનો આક્ષેપ.

ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયા છે. ઈડર પોલીસે આ…

પૂર્વ ડી.જી.પી ગુજરાત રાજ્ય એ.આઈ.સૈયદ સાહેબનો કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન દુઃખદ અવસાન.

પૂર્વ ડી.જી.પી ગુજરાત રાજ્ય એ.આઈ.સૈયદ સાહેબનો કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન દુઃખદ અવસાન.