ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝરની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝર હલકી ગુણવત્તાના હોવાની જાણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી જે અનુસંધાને તાત્કાલિક અસરથી તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સેનીટાઇઝર નો ઉપયોગ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી એટલું જ નહીં આ કંપની સામે પણ જરૂરી કડક કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Related Posts
રાજકોટમાં હોટલ સયાજીને વાઇન શોપની મંજૂરી સૌરાષ્ટ્ર્રની રાજધાની ગણાતા રાજકોટમાં વિકાસશીલ ક્ષીતિજો પણ વધી રહી છે. રાજકોટમાં આવતા મોંઘેરા યાત્રીઓને…
👆🏻નીચે આપેલી ફાઇલ ની પ્રિન્ટ કાઢી ને એમાંની વિગત ભરીને પોતાની પત્ની અથવા જે તે વારસદાર ને આપી રાખવી.
https://drive.google.com/file/d/107GNMxoHdiqv6pKSY1kuh0ulmrRH90iY/view?usp=drivesdk 👆🏻નીચે આપેલી ફાઇલ ની પ્રિન્ટ કાઢી ને એમાંની વિગત ભરીને પોતાની પત્ની અથવા જે તે વારસદાર ને આપી રાખવી..કોઈના…
*લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા દેશભરમાં CAA લાગુ*
*લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા દેશભરમાં CAA લાગુ* *કેન્દ્ર સરકારે સીએએ નોટિફિકેશન જાહેર કર્યું* ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી…
