ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝરની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝર હલકી ગુણવત્તાના હોવાની જાણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી જે અનુસંધાને તાત્કાલિક અસરથી તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સેનીટાઇઝર નો ઉપયોગ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી એટલું જ નહીં આ કંપની સામે પણ જરૂરી કડક કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Related Posts
જિંદગી* .
*જિંદગી* . મૃત્યુની મોસમ પૂરબહારમાં ખીલી છે અને જે રીતે પરિચિતોના અણધાર્યા અને અચાનક દેહાંતના સમાચાર મળી રહ્યા છે એ…
*અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!*
*અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ એરપોર્ટ ભારતનું પહેલું એવું એરપોર્ટ…
*વડોદરાના સાવલી પાસે કેમિકલ ફેક્ટરી પર ATSના દરોડાઃ ડ્રગ્સનો 1000 કરોડનો જથ્થો ઝડપાયો* વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામે આવેલી નેક્ટર…
