ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝરની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝર હલકી ગુણવત્તાના હોવાની જાણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી જે અનુસંધાને તાત્કાલિક અસરથી તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સેનીટાઇઝર નો ઉપયોગ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી એટલું જ નહીં આ કંપની સામે પણ જરૂરી કડક કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Related Posts
ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આરોપીઓને કોરોના પોઝિટિવ.
ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આરોપીઓને કોરોના પોઝિટિવ ૫૦ જેટલા હથિયાર ના કેસમાં એટીએસે કરી હતી ધરપકડ જમાલપુર ના અલ શિફા…
*📍ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યકમ યોજાયો*
*📍ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યકમ યોજાયો* વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ…
*📌કચ્છમાં SOG અને LCBએ ગાગોદર વિસ્તારમાંથી 16 લાખનાં હેરોઇન સાથે 1 આરોપીની ધરપકડ કરી*
* કચ્છમાં SOG અને LCBએ ગાગોદર વિસ્તારમાંથી 16 લાખનાં હેરોઇન સાથે 1 આરોપીની ધરપકડ કરી*
