ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝરની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝર હલકી ગુણવત્તાના હોવાની જાણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી જે અનુસંધાને તાત્કાલિક અસરથી તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સેનીટાઇઝર નો ઉપયોગ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી એટલું જ નહીં આ કંપની સામે પણ જરૂરી કડક કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Related Posts
*અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!*
*અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ એરપોર્ટ ભારતનું પહેલું એવું એરપોર્ટ…
*કચ્છ ખાતે સ્થળાંતરિત થયેલા પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રીશ્રીઓ*
*કચ્છ ખાતે સ્થળાંતરિત થયેલા પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રીશ્રીઓ* જીએનએ કચ્છ: મોડેલ સ્કૂલ, નલિયા-અબડાસા ખાતે બિપરજોય ચક્રવાતની સંભવિત અસરને પગલે…
*ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 273,સુરત 176, વડોદરા…
