ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝરની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝર હલકી ગુણવત્તાના હોવાની જાણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી જે અનુસંધાને તાત્કાલિક અસરથી તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સેનીટાઇઝર નો ઉપયોગ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી એટલું જ નહીં આ કંપની સામે પણ જરૂરી કડક કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Related Posts
आज के मुख्य समाचार
मुख्य समाचार 🛑 *नया वक्फ कानून-SC याचिकाओं की अर्जेंट सुनवाई पर विचार करेगा* : जम्मू-कश्मीर विधानसभा में बिल की…
#Ahmedabad ગણેશ મહોત્સવ એસો.નો નિર્ણય કોરોનાની સ્થિતિમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવાય પંડાલોમાં એક મૂર્તિ અને એક જ વ્યક્તિ આરતી ઉતારશે.
પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ ગણેશ પંડાલોમાં માત્ર માટીની મૂર્તિ રાખવા અપીલ.…
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા.
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલ ખાતે અફઘાનિ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની…
