Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*કોરોના વાયરસ ને આપણા શરીરને રક્ષાકવચ આપવા માટે આપણા શાકભાજી અને ફ્રુટ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે*

How to improve emunity power. રોજના ખોરાકમાં તાજા ફળો green fruit and vegetables અને લીલા શાકભાજીની અગત્યતા કેટલી ગણાય ?…

બિગ બ્રેકીંગ : વડોદરામાં 7 પત્રકારો ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

વડોદરામાં 7 પત્રકારો ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ત્યારે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 279 દર્દીઓ પોઝિટિવ થયા છે. જ્યારે…

બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા

બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો…

કોઇ વાત વાંચી અસહમતિ લાગી? કોઇ પરિસ્થિતિ પર ગુસ્સો આવે છે? એ જ બહારવટું છે..

Good Morning ડાકુઓ માત્ર ભારતીય પાત્ર નથી, પણ દુનિયાભરમાં અલગ અલગ સ્વરુપે ચર્ચામાં છે. બચપણમાં રોબિનહૂડ વિષે પુસ્તકો શોધતાં, માણસ…

જીવની સદગતિ કેવી રીતે? શિલ્પા શાહ ડિરેક્ટર ઇન્ચાર્જ એચ. કે. બી બી એ કોલેજ.

અંધકારમાં ટોર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, પરંતુ ટોર્ચ હોવા છતાં તે વાપરતા ન આવડતું હોય તે વધુ દયનીય છે.…

એમેઝોન ઈન્ડિયાએ લોકડાઉન વચ્ચે માલસામાનની અવરજવર આસાન બનાવવા માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી વધુ મજબૂત બનાવી ભારતીય રેલવે સાથે એકધારી ભાગીદારીથી ગ્રાહકોને જીવનજરૂરી વસ્તુઓની ડિલિવરી ઝડપી અને વિશ્વસનીય રીતે મળશે

એપ્રિલ, 2020ઃ એમેઝોન ઈન્ડિયાએ આજે દેશભરમાં રેલ થકી કન્સાઈનમેન્ટ્સ પરિવહન કરવા માટે ભારતીય રેલવે સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરી…

કોરોનાના કહેર વચ્ચે વધુ એક આફતે આપી દસ્તક આવતીકાલે પૃથ્વી નજીકથી પસાર થશે એક એસ્ટરોઇડ કેટલાય દેશ થઇ શકે છે બરબાદ  .

કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દૂનિયા સામે નવી આફત અંતરિક્ષમાંથી આવી રહી છે. તેને લઇને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પરેશાન છે.…