Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

જો તમે રૂપિયા 20000ઉપરનું હોટલનું બીલ કે 50000 ઉપરનું પ્રીમિયમ ભરતા હશો તો આવકવેરાની નજરમાં આવી જશો

જો તમે રૂપિયા 20000ઉપરનું હોટલનું બીલ કે 50000 ઉપરનું પ્રીમિયમ ભરતા હશો તો આવકવેરાની નજરમાં આવી જશો સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ…

” વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં સથવારે શનિવારેે ફેસબુક પર ”ગેો આધારિત ગ્રામ વિકાસ” વિષય પર જીવંત માર્ગદર્શન અપાશે.

સેોને લાભ લેવા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની અપીલ ”વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનું આયોગનાં સથવારે ”ગેો આધારીત ગ્રામ વિકાસ”…

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના અમદાવાદ શહેર મા રેશનકાડઁ ધારકો ઓનલાઈન રેશનકાડઁ ની તમામ કામગીરી ઘરે બેઠા કરી શકસે.

અમદાવાદ શહેરના નાગરિકો હવે પાસપોર્ટ કચેરી ની જેમ રેશનકાડઁ ની કામગીરી માટે નક્કી કરી ને મેળવેલ સમય અને તારીખે રેશનકાડઁ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 07 કેસ પોઝિટિવ આવ્યા.

નાંદોદ તાલુકામા -03કેસ , અને રાજપીપલા મા -04 કેસ પોઝિટિવ આજે 07 દર્દીઓ સાજા થતા તમામને રજા અપાઇ નર્મદા જિલ્લામા…

અમદાવાદ ના ઘોડાસર ની કેનાલ ની પાળી મા થઈ ને એકસાથે બે ગાયો પાણી મા ઘાસચારો ચણતા ગરકાવ થઈ.

સ્થાનિકોએ જીવદયા સંસ્થા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ના કાયઁકરો અને તબીબો ઓની મદદ થી બન્ને ગાયો ને બહાર કાઢી બન્ને…

નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીનો સપાટો.

દેડીયાપાડા તાલુકાના ઉમરાણગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરતા ફફડાટ. ફરિયાદ ને આધારે ૭૩ જેટલા રેશનકાર્ડ…

નાંદોદ તાલુકાના વાવડી ગામે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર માંથી બહાર ફરતા ચાર ઈસમો ઝડપાયા.

કોવીડ 19ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તમામ સામે કાયદેસરની કાર્યવાહી. રાજપીપળા,તા. 13 નાંદોદ તાલુકાના વાવડી ગામે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર…