Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

અમદાવાદના દક્ષિણી સોસાયટી વિસ્તારમા એક અસ્વસ્થ વ્યકિતએ વિસ્તારને માથે લીધો.

અમદાવાદના દક્ષિણી સોસાયટી વિસ્તારમા એક અસ્વસ્થ વ્યકિતએ વિસ્તારને માથે લીધો. અસ્વસ્થ વ્યકિત એ લોખંડની પાઈપ લઈને વિસ્તારમાં તોફાન મચાવતા લોકોએ…

જામનગરના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો..

જામનગરના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.. જામનગર: અન્ન અને પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કોરોના સંક્રમિત. તેમનો…

બીજેપી નેતા ગોરધન ઝડફિયા હત્યાના પ્લાનિંગ કેસમાં 5ની ધરપકડ, મોટા ખુલાસા બહાર આવ્યા.

અમદાવાદ : ગુજરાત એટીએસએ અમદાવાદની વિનસ હોટલમાંથી ઈરફાનની ધરપકડ કરી હતી, જેની તપાસમાં વધુ 5 લોકોની ધરપકડ કરાઈ છે. તપાસમાં…

કૃષ્ણનગર પો. સ્ટેશનના પીઆઇ પર લાગ્યો 45 લાખ લેવાનો આરોપ. એસીપી જી ડિવિઝનને તપાસ સોંપાઈ.

અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ…

અમદાવાદના હાથીજણ સકઁલથી રામોલ રિગરોડ જતા માગઁ પર હિટ એન્ડ રનની ઘટના.

અમદાવાદ ના હાથીજણ સકઁલ થી રામોલ રિગરોડ જતા માગઁ પર હિટ એન્ડ રન ની ઘટના એકટિવાચાલક યુવતી ને અડફેટે લઈ…

હોમ OPD સેવા…. સિનિયર સિટિઝન અને બીજા અનેક નાગરિકો માટે કેન્દ્ર સરકારે એક ઉત્કૃષ્ટ કંસ્લટીંગ યોજના શરુ કરી છે.

હોમ OPD સેવા…. સિનિયર સિટિઝન અને બીજા અનેક નાગરિકો માટે કેન્દ્ર સરકારે એક ઉત્કૃષ્ટ કંસ્લટીંગ યોજના શરુ કરી છે. ખાસ…

ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હવે ઉતર ગુજરાતનાં પ્રવાસે

ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હવે ઉતર ગુજરાતનાં પ્રવાસે જશે, 3 સપ્ટેમ્બરથી ઉતર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત થશે,…

વલ્લભીપુરના તોતણીયાળી ગામે કેરી નદીમાં માતા પુત્ર ડૂબ્યાં : NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી

વલ્લભીપુરના તોતણીયાળી ગામે કેરી નદીમાં માતા પુત્ર ડૂબ્યાં : NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી

*300 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મેળો નહીં યોજાય..અંબાજી મંદિર ખાતે સહસ્ત્ર નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો*

(રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે સહસ્ત્ર નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો. મંદિર દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી. મંદિર સંકુલ ખાતે ભક્તો…