અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી ડીજીપી અને એસીબીમાં કરી છે. જેની તપાસ એસીપી જી ડિવિઝનને સોપવામાં આવી છે. સાચી હકીકત હવે વધુ તપાસમાં બહાર આવશે.
Related Posts
જામનગર આઈએનએસ વાલસુરા ખાતે રક્તદાન શિબિરનું કરાયું આયોજન. જીએનએ જામનગર: નેવી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે,…
તૌકતે વાવાઝોડાએ બદલી દિશા
બ્રેકિંગ ન્યૂઝ:તૌકતે વાવાઝોડાએ બદલી દિશાગુજરાત માટે રાહતના સમાચાર વાવઝોડું કેરળ દરિયાકાંઠે તરફ વળવાના એંધાણખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટનો દાવો ગુજરાતમાં વાવાઝોડું નહિ ટકરાવવાનો દાવો
ગાંધીનગરના કલોલમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવની કરાઈ ઉજવણી.
ગાંધીનગર. દેશના પાંચ રાજ્ય ના પરિણામ માટે ગૂજરાત ભારતીય જનતા પાર્ટીના નેતા ઓ દ્વારા તાલુકા કક્ષાએ દ્વારા કાર્યકરો સાથે મળી…
