અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી ડીજીપી અને એસીબીમાં કરી છે. જેની તપાસ એસીપી જી ડિવિઝનને સોપવામાં આવી છે. સાચી હકીકત હવે વધુ તપાસમાં બહાર આવશે.
Related Posts
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય,
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણૂક કરી, કોંગ્રેસના આ…
*શુકલતીર્થ રોડ પર એસ.ટી.બસ રોકો આંદોલન* ગતરોજ ત્રણ વિદ્યાર્થીઓ એસ.ટી.બસની અડફેટે આવી જતા નાની મોટી શારીરિક ઇજાઓ પહોંચતા વારંવાર…
સોનગઢમાં બુટલેગરનો પોલીસકર્મી પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી મારી નાખવા પ્રયાસ
સોનગઢ તાલુકાના મૈયાલી ગામે બેફામ બનેલી દારૂના બુટલેગરે દારૂની તપાસ કરવા ગયેલા ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ પૈકીના…
