અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી ડીજીપી અને એસીબીમાં કરી છે. જેની તપાસ એસીપી જી ડિવિઝનને સોપવામાં આવી છે. સાચી હકીકત હવે વધુ તપાસમાં બહાર આવશે.
Related Posts
*सूरत में चेटीचंड आयोजित कार्यक्रम रद्द*
*करोना वायरस के बढ़ते प्रकोप को लेकर सिंधी समाज ने लिया निर्णय* पूज सूरत सिंधी पंचायत सूरत सिन्धी क्लॉथ एसोसिएशन…
તા. 11.12.20 ના દિને જે એકાદશી છે તે ત્રીસ્પશા એકાદશી છે. એટલે કે તે દિવસે અગિયારસ, બારસ અને તેરસ એક દીવસે છે.
તા. 11.12.20 ના દિને જે એકાદશી છે તે ત્રીસ્પશા એકાદશી છે. એટલે કે તે દિવસે અગિયારસ, બારસ અને તેરસ એક…
પુરુષ ઉમેદવારના ગાંધીનગર ખાતે ધરણાં
પુરુષ ઉમેદવારના ગાંધીનગર ખાતે ધરણાં મોટી સંખ્યામાં પુરુષ ઉમેદવારોએ ધરણા પર ઉતરી વિરોધ દર્શાવ્યો મહિલા ઉમેદવારની ભરતીની જેમ પુરુષ ઉમેદવારોની…
