અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી ડીજીપી અને એસીબીમાં કરી છે. જેની તપાસ એસીપી જી ડિવિઝનને સોપવામાં આવી છે. સાચી હકીકત હવે વધુ તપાસમાં બહાર આવશે.
Related Posts
કેવડિયાકોલોની બનશેદેશની પહેલી પ્રદુષણ મુક્ત ઈલેક્ટ્રોનિક સિટીકેવડિયાકોલોની બનશેદેશની પહેલી પ્રદુષણ મુક્ત ઈલેક્ટ્રોનિક સિટી
(DEEPAK JAGTAP (RAJPIPLA )NARMADA———————————————————કેવડિયાકોલોની બનશેદેશની પહેલી પ્રદુષણ મુક્ત ઈલેક્ટ્રોનિક સિટી આગામી દિવસોમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસો, ટુ વિલર અને ફોર…
*પેન સ્ટુડિયોએ હિન્દીમાં ગુજરાતી બ્લોકબસ્ટર “કસૂમ્બો” ના રિલીઝની જાહેરાત કરી, ટ્રેલરનું અનાવરણ કર્યું*
*પેન સ્ટુડિયોએ હિન્દીમાં ગુજરાતી બ્લોકબસ્ટર “કસૂમ્બો” ના રિલીઝની જાહેરાત કરી, ટ્રેલરનું અનાવરણ કર્યું* મુંબઈ, સંજીવ રાજપૂત – 22 એપ્રિલ, 2024…
ભાજપાના કાર્યકર્તા પોતાની તાકાતનો ઉપયોગ સામાજીક કામો માટે કરી રહ્યા છે તે ખૂબ સરહાનીય તેમજ વિશિષ્ટ બાબત છે: સી.આર.પાટીલ …
