અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી ડીજીપી અને એસીબીમાં કરી છે. જેની તપાસ એસીપી જી ડિવિઝનને સોપવામાં આવી છે. સાચી હકીકત હવે વધુ તપાસમાં બહાર આવશે.
Related Posts
*રોઝ વેલી કૌભાંડઃ શાહરૂખ ખાનની કંપનીની સંપત્તિ જપ્ત*
મુંબઈ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ 3…
સરકારની ખામીઓની ટીકા કરવાનો હક્ક હોય તો, સારી કામગીરીની ખેલદિલીથી પ્રસંશા પણ કરવી જોઈએ…
સરકારની ખામીઓની ટીકા કરવાનો હક્ક હોય તો, સારી કામગીરીની ખેલદિલીથી પ્રસંશા પણ કરવી જોઈએ… કોરોના જેવી જ ઘાતક થાય એવી…
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ સહિત કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ
રાજપીપલા,તા6 નર્મદા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રિલીમનરી પરીક્ષાઓને અનુલક્ષીને તા. ૭ મી…
