Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

નિર્ભયાના બીજા આરોપીઓ પાસે હજી કયા વિકલ્પ છે, જાણો.

નવી દિલ્હી, તા.29 જાન્યુઆરી 2020, બુધવાર દેશભરમાં ચકચાર જગાવનાર નિર્ભયાના ચાર આરોપીઓને 2 ફેબ્રુઆરીએ ફાંસી અપાવાની છે. ફાંસીના ફંદાથી બચવા…

ગાંધીજીના જીવન-કવન પર આધારિત હૃદયસ્પર્શી નાટક “ભારત ભાગ્યવિધાતા” આલેખનઃ રમેશ તન્ના.

ગઈ કાલે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિશાળ અને ભવ્ય સભાખંડમાં ગાંધીજીના જીવન-કવન પર આધારિત નાટક “ભારત ભાગ્યવિધાતા” જોયું. ગાંધીજન…

*ઓપરેશન વગર ફક્ત બે મહિનામાં ઘૂંટણનું રીપ્લેસમેન્ટ કરે છે આ બાવળ* 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું…

ગુજરાત પોલીસ દ્વારા કરાયું ગૌરવવંતુ કાર્ય..આ મારી ગુજરાત પોલીસ છે..- સંજીવ રાજપુત

અમદાવાદ એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમા અંધજન મંડળૅથી કેશવબાગ ત્રણ રસ્તાની વચ્ચેના રોડ પરના ફુટપાથ પર રહેતા બાળકો(૧) ક્રીશ સુનીલભાઇ…

દિવ્યાંગજનો માટેના રાષ્ટ્રીય સ્તરના ૧૪ નવા યુથ આઇકોન્સ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

કેવડીયાના પ્રવાસન અને સ્ટેચ્યુની મુલાકાતની સુગમ્યતાઓનો તાગ મેળવી અત્યંત પ્રભાવિત થયેલા દિવ્યાંગો ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ…

રાજપીપળા, તિલકવાડા અને દેડિયાપાડામાં કુલ 6 ઠેકાણે જુના જુગારના અડ્ડા પર નર્મદા પોલીસની રેડ થી દોડધામ.

રાજપીપળા, તિલકવાડા અને દેડિયાપાડામાં કુલ 6 ઠેકાણે જુના જુગારના અડ્ડા પર નર્મદા પોલીસની રેડ થી દોડધામ. 8 મોબાઇલ ફોન, રૂ…

કાલુપુર ટાવર ખાતે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી કાલુપુર.દરિયાપુર ની પાણી ની સમસ્યા નો કાયમી અંત

આજ રોજ કાલુપુર ટાવર ખાતે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી કાલુપુર.દરિયાપુર ની પાણી ની સમસ્યા નો કાયમી અંત થાય…

દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ વિદેશ મંત્રી અને પૂર્વ કાનૂન મંત્રી શ્રી સલમાન ખુર્શિદ સાથે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

છેલ્લા 45 દિવસ થી ચાલતા દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ…

નર્મદા વસંત પંચમી તાડે જંગલો, વન વગડામાં ઠેરઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા.. વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં.

કેસુડા શેર ખીલે છે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. નર્મદાના આદિવાસીઓ કેસુડો નો ભરપૂર ઉપયોગ કરે છે…