Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10કેસ પોઝિટિવ આવ્યા

10પૈકી નાંદોદ તાલુકામા -06 ,તિલકવાડા તાલુકા મા -02,ગરુડેશ્વર તાલુકા મા -01કેસ અને રાજપીપલા મા -01કેસ પોઝિટિવ આજે સાજા થયેલ 11ને…

પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ તરફથી એવોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસનો એવોર્ડ.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી એ એવોર્ડ સ્વીકાર્યો. કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને…

નર્મદા બ્રેકિંગ : કોરોના મા રાજપીપલા ની 75વર્ષીય મહિલાનુ મોત

આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 06 કેસ પોઝિટિવ આવ્યા 06 પૈકી નાંદોદ તાલુકામા -04 ,તિલકવાડા તાલુકા મા -01,ગરુડેશ્વર તાલુકા મા…

રાજપીપળામાં વહેલી સવારે રાજરોક્ષી સિનેમા પાસે હાઇવા ટ્રક ઘુસી જતાં આજુબાજુની દુકાનને નુકસાન.

મળસ્કે 4.30 કલાકે ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડે ઉતારી પાડતાં સર્જાયેલો અકસ્માત. રાજપીપળા,તા.28 આજે રાજપીપળા ખાતે વહેલી સવારે…

નાંદોદ તાલુકાના નીકોલી ગામે મહિલાનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદથી ચકચાર.

નાંદોદ તાલુકાના નીકોલી ગામે તથા વાઘોડિયા ગામ એ મહિલાનું અપહરણ કરી સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ મહિલા સાથે બળાત્કાર…

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ.

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ. નર્મદાના 8 ગામના…

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે. – વિનોદ રાઠોડ.

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે.

*રાજ્યની બધી જ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના- એસ.ટી.પી-. અને ૧૦૦ ટકા નલ સે જલ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ*

*૪૫ ટકા વસ્તી શહેરો નગરોમાં વસે છે ત્યારે નગરોને આધુનિક-અદ્યતન બનાવવા સાથે પાણી લાઇટ ગટર રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ સુદ્રઢ…