Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

હિન્દુસ્તાનના નાના નાના ગામડાઓમાં પણ હવે જાતે બનાવી ને સ્થાનિક કક્ષાએ દવા છાંટી ને સૅનેટાઇઝ કરી રહ્યા છે .. બનાસકાંઠા ના વડગામ તાલુકાના સાવ નાના ગામ અંધારિયા અને જોઈતાના મહિલા સરપંચ જાતે દવા છાંટી રહ્યા છે

View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt)

આજે જ્યાં બચ્ચન નો જનમદિવસ, સોશ્યલ મીડિયામાં ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી.

જયા લગ્ન વિશે કોણ નથી જાણતુ. બિગ બી અમિતાભની પત્ની સિવાય પણ તે વ્યક્તિગત રીતે ઘણી સિદ્ધિઓ ધરાવે છે. જયા…

બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પ્રથમ દર્દીનું મોત ગાંધીનગરમાં કોરોના પોઝિટિવથી વૃદ્ધનું મોત

કોરોના પોઝિટિવ યુવાનનાં દાદાનું મોત 81 વર્ષની વયે વૃદ્ધનું થયું મોત 26મી માર્ચે વૃદ્ધને કરાયા હતા એડમિટ ગાંધીનગરમાં કુલ 13…

*દુનિયામાં મૃત્યુઆંક 95 હજારને પાર 24 કલાકમાં 84 હજારથી વધુ સંક્રમિત*

વિશ્વભરમાં મૃત્યુનો આંક 95 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ વાયરસથી 84 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો…

અમદાવાદ વાડજ પોલીસના કોન્સ્ટેબલશ્રી ભગવાનભાઈ પાટીલ સાહેબની માનવતાભરી સુંદર કામગીરી. – સંજીવ રાજપુત.

સુરતમાં રહેતા વયોવૃદ્ધ દર્દી મુક્તાબેન ભીખાભાઈ મોણપરાને મેડીકલ સારવાર ચાલે છે અને હાલમાં તેમની દવા ખૂટી ગયેલ તેમજ આ દવા…

લોકડાઉનની સ્થિતીમાં ગાંધીનગરમાં ૧૫૦થી વધુ લોકોને ટીફીન સુવિધી પુરી પાડી રહેલા યુવાનો –    સામાજિક કાર્યકર્તા અને સાહસિક યુવક સત્યદીપસિંહ પરમાર અને સાથી મિત્રો દ્વારા દરરોજ સવાર સાંજ ટીફીન સેવા આપાય છે  

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) કોરોના મહામારીના સંક્રમણની કપરી પરિસ્થિતિ વચ્ચે જ્યારે દેશવ્યાપી “લોકડાઉન” ચાલી રહ્યું છે ત્યારે અનેક સંસ્થાઓ અને…