Entertainmentધર્મ અને આધ્યાત્મિકતાભારત હિન્દુસ્તાનના નાના નાના ગામડાઓમાં પણ હવે જાતે બનાવી ને સ્થાનિક કક્ષાએ દવા છાંટી ને સૅનેટાઇઝ કરી રહ્યા છે .. બનાસકાંઠા ના વડગામ તાલુકાના સાવ નાના ગામ અંધારિયા અને જોઈતાના મહિલા સરપંચ જાતે દવા છાંટી રહ્યા છે India Crime MirrorApril 10, 2020 View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt)
જાણીતા જાદુગર હર્ષદરાય વોરા ( જુનિયર કે.લાલ ) ( સ્વ. કે.લાલ ના સુપુત્ર ) નું કોરોનાને કારણે દુઃખદ અવસાન.. જાણીતા જાદુગર હર્ષદરાય વોરા ( જુનિયર કે.લાલ ) ( સ્વ. કે.લાલ ના સુપુત્ર ) નું કોરોના ને કારણે દુઃખદ અવસાન..ઓમ…
*📍ભરૂચ: પત્નિ સાથે મોબાઈલ ફોન ઉપર વાતો કરતો હોય તેવો શક વહેમ રાખી ઈસમને માર મરાયો* *📍ભરૂચ: પત્નિ સાથે મોબાઈલ ફોન ઉપર વાતો કરતો હોય તેવો શક વહેમ રાખી ઈસમને માર મરાયો* મિત્ર મંડળી રચી…
આઘ્યાત્મિકતા આપણા સપનાઓને પંખે લટકતાં અટકાવી શકે છે. -તિર્થંક રાણા, સ્ટ્રીટલાઈટ કોલમ. ધારો કે, તમને કોઈ એમ કહે કે કાલથી તમારે આ જ પ્રકારના કપડાં પહેરવાના, ફલાણા પ્રકારનું જ માસ્ક પહેરવાનું અને…