Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

⭕ *ગુજરાતમાં નવા 783 પોઝિટિવ કેસ નોંધાયા,16 લોકોનાં મોત ,569 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ *24 કલાકમાં સુરત 273,અમદાવાદ 156,વડોદરા 67,રાજકોટ 39,વલસાડ 27,ભાવનગર-ગાંધીનગર 19,દાહોદ 18,ભરૂચ-સુરેન્દ્રનગર 16,મહેસાણા-બનાસકાંઠા 15,નવસારી 14,જુનાગઢ-ખેડા 11,કચ્છ 10,જામનગર 9,સાબરકાંઠા 8,અમરેલી 7,આણંદ 5,પાટણ-મહીસાગર-નર્મદા-ગીર…

કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી

કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી. કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા યુવાનો પાસે 2000 રુપીયા માંગતા…

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત*

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત* દ્વારકામાં ભારે પવન અને વરસાદે તાંડવ મચાવ્યો હતો. ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત થયું…

અમદાવાદ… વાડજમાં પીઆઇ ગયા અને ચોરોએ ચોરી કરી કર્યો શુભારંભ….

નવાવાડજની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી દુકાનમાં ચોરી…સોના ચાંદીનું રિપેરીગ કરતી દુકાનમાંથી ચોરી. 1લાખની કિંમતના 2 ચેઇનની ચોરી કરીને ચોર ફરાર. ઍક્સેસ…

માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા આદેશ.*

માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા કલેક્ટરેનો આદેશ માસ્ક ન પહેરનારા અથવા કોરોના મહામારી અંગેની માર્ગદર્શિકાનું જાહેર સ્થળોએ…

વૈજ્ઞાનિકોનો દાવો : કોરોના હવાથી ફેલાય છે*

વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના હવાથી ફેલાય છે* આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ હવાથી નહીં પણ…

CBSE દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય* ધોરણ 9 થી 12 નો પાઠ્યક્રમ ઘટાડવામાં આવ્યો કોરોનાને લઈને વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા નિર્ણય.

CBSE દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય* ધોરણ 9 થી 12 નો પાઠ્યક્રમ ઘટાડવામાં આવ્યો કોરોનાને લઈને વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા નિર્ણય નિર્ણય…