Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

કોરોનાના કપરા સમયમાં આજે સાવચેતી સાથે રક્ષાબંધનના પર્વની માસ્ક ભેટ આપી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી છે.

: આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી સુભાશિસ આપે છે અને ભાઈ બહેન ની રક્શા કરવાનુ…

ગાંધીજી નો ફોટો ચલણી નોટો પર થી ત્વરિત હટાવી લેવામાં આવે.. તુષાર ત્રિવેદી.

આંખ હોવા છતાં અંધાપો આવી જાય તેવા માણસો નો કોઈ ઈલાજ નથી દુનિયા માં માત્ર ત્રણ વ્યક્તિ નાં નામ માત્ર…

આસામ બટાલિયનમાં ફરજ બજાવતા સૈનિક શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ..

અમદાવાદ: આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે.…

જાણો.. શું છે જિમ અને યોગ ઇન્સ્ટિટ્યૂટ માટે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અનલોક-3.0માં જીમ અને યોગ સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપી છે. આ તમામ જગ્યાઓ 5 ઓગસ્ટથી ખુલશે. પરંતુ…

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા આમ જનતાની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી બંધાવતા.

હાલના કોરોના ની મહામારી મા ગુજરાતના ગૃહ મંત્રી શ્રીપ્રદિપસિંહ જાડેજા આમ જનતા ની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી…

રક્ષાબંધનના દિવસે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે સંભાળ્યો કાર્યભાર. અગામી ડીજીપી બની શકે છે શ્રીવાસ્તવ..

અમદાવાદ: અમદાવાદના નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે સોમવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચના…

અમદાવાદના પુવઁ મા હત્યાનો સિલસિલો યથાવત અમરાઈવાડીના હાટકેશ્વર ભાઈપુરા વોડઁ ના મહાવીરનગરની ભરચક વસ્તીના વ્યસ્ત માગઁ પર ધોળે દિવસે યુવકની બેરહેમીથી હત્યા

મરનાર યુવક લોહીલુહાણ હાલત મા તરફડિયા મારતો રહ્યો લોકો જોઈ રહ્યા પણ કોઈ મદદે ના આવ્યું હત્યારા ના ખોફ થી…

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી.

રેંટિયા વાડી પાસે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા અમેરિકન બર્ડ, પોપટ સહિત અન્ય તમામ પક્ષીઓ…

⭕ *ગુજરાતમાં નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,974 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 258, અમદાવાદ 151,વડોદરા 98,રાજકોટ 85,ભાવનગર 47,જામનગર 34,દાહોદ 29,મહેસાણા 26,ગાંધીનગર 25,પંચમહાલ 22,જૂનાગઢ 21,ખેડા 20,અમરેલી 19,ભરૂચ 18,કચ્છ 17,બોટાદ…