તિલકવાડા ની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ના બાળકો માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
480 વિદ્યાર્થીઓને શાળામાં આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો. નર્મદા જિલ્લાના તિલકવાડા ની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ નાના બાળકો માટે આયુર્વેદિક ઉકાળા…
