Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું અવસાન થયું,24 કલાક પુરા થાય તે પહેલા કોરોના સામેની લડાઈમાં ફરજ પર થયા હાજર.

ગાંધીનગર ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું ગાંધીનગર ખાતે અવસાન થયું હતું. માતૃશ્રીના અંતિમ સંસ્કારની વિધિ…

અમદાવાદ મા અને અમેરિકા મા કોરોના ના દર્દીઓ વચ્ચે નો સુવિધા નો તફાવત જાણો

અમદાવાદમા અત્યારે આરોગ્ય વિભાગ વાળા ઘેર ઘેર જઈને લોકો નો કોરોના ના ટેસ્ટ માટે હેલ્થ ચેકઅપ કરે છે જ્યારે અમેરિકાના…

*World Heritage Day – ખજૂરાહોનુ અપ્રિતમ સૌંદર્ય.*

ખજૂરાહો મંદિરો જોતાં સમજાય કે ભારતીય સાંસ્કૃતિક વારસો અને સનાતની ધર્મ કેટલો અદ્ભુત છે. અનેક દેવદેવીઓ, દરેકના વાહનો, શસ્ત્રો હોય…

અમદાવાદ* જ્યાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નહોતો એ વિસ્તારમાં પણ કોરોનાનો કેસ નોંધાયો

. ઘાટલોડિયાના શ્રીકુંજ સોસાયટીમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હવે ઘાટલોડિયા પણ કોરોના અસરગ્રસ્ત વિસ્તારમાં આવી…

રોગપ્રતિકારક શક્તિ – ભગવાનની અદભૂત ભેટ (ખાસ ખાસ ખાસ વાંચજો – બીજાને વંચાવજો)

જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એવા કોરોનાના દર્દીઓ સાજા થાય તે માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ‘પ્લાઝમા થેરાપી’નો ઉપયોગ…

*ગુજરાતના વિજ્ઞાનીઓએ શોધ્યું કોરોનાનું જીનોમ*

ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડવા માટે નવી નવી…