ભાવનગરની વલ્લભીપુર નગરપાલિકાની ઘોર બેદરકારી.
ભાવનગરની વલ્લભીપુર નગરપાલિકાની ઘોર બેદરકારી. પાલિકાએ રૂ.22 લાખના વીજ બીલની ચુકાવણી ના કરતા કનેક્શન કપાયું. PGVCLએ સ્ટ્રીટલાઇટ કનેક્શન કાપ્યું.
ઇન્ડિયા ક્રાઇમ મિરર
ભાવનગરની વલ્લભીપુર નગરપાલિકાની ઘોર બેદરકારી. પાલિકાએ રૂ.22 લાખના વીજ બીલની ચુકાવણી ના કરતા કનેક્શન કપાયું. PGVCLએ સ્ટ્રીટલાઇટ કનેક્શન કાપ્યું.
સુરતની વાંકલની છાત્રાલયમાં Bscના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત. માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
#ગાંધીનગર ગાંધીનગરમાં 5 દિવસમાં CMO માં બીજો કેસ સીએમ કાર્યાલયમાં નાયબ સચિવ અધિકારી આવ્યા કોરોના પોઝિટિવ. હોમ કોરોન્ટાઈન થયા
ST બસમાં સુરતમાં મુંબઈથી આવતા લોકો ચેકિંગ. RT-PCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા લોકોને પ્રવેશ મળશે. બહારથી આવતા લોકોને ફરજિયાત હોમ…
#સુરત મનપા તંત્રની તમામને સૂચના આ સાત લક્ષણો હોય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ આવવી, લાલ થવી,…
#સુરત આજે વિશ્વ ટીબી દિવસ સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ માટે કેમ્પઈન કર્યું ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર…
બ્રેકિંગ ન્યૂઝ: 15 ફાયર ફાઇટરે કરી બચાવ કામગીરી અગરબત્તી બનાવતી કંપનીમાં આગ ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો
72 કલાક અગાઉથી રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવશે. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ચેકીંગ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ ગુજરાતમાં…
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકી સલામનની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે.…
અમદાવાદ: અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી લીધો છે. મોહસીન નામના આતંકીની ગુજરાત…