નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસનો ખુલાસો થયા બાદ રાજકીય સંકટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે અત્યારે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 28 વર્ષના યુવકમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા બાદ તેને બલરામપુરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે
Related Posts
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર નો દિવસ અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોના નિરીક્ષણ મુલાકાત માટે ફાળવ્યો*.
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર નો દિવસ અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોના નિરીક્ષણ મુલાકાત માટે ફાળવ્યો*. *મુખ્યમંત્રીશ્રી…
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય* *રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત પૂર્ણ થતાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોની રોજબરોજની કામગીરી વહન કરશે*
*સામાન્ય ચૂંટણીઓ બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળતાં સુધી સંબંધિત મહાપાલિકાના કમિશનરોને રોજબરોજની કામગીરીની જવાબદારી સોપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ…
સોનભદ્રની સીમમાં 12 લાખ કરોડનું સોનું મળ્યું
સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે…
