નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસનો ખુલાસો થયા બાદ રાજકીય સંકટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે અત્યારે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 28 વર્ષના યુવકમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા બાદ તેને બલરામપુરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે
Related Posts
****** *જાણવા જેવું* *****
એક સમયે એક માત્ર અને સર્વાધિક વપરાતા સર્ચ એન્જિન અને મેઇલ – યાહૂ ની આજે શું સ્થિતિ છે? ૨૦૨૦ મુજબ…
*નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું*
*નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: તા. ૧ જુલાઈ – GST…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો નિર્ણય કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાનો લીધો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો નિર્ણય કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાનો લીધો નિર્ણય આ…
