નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસનો ખુલાસો થયા બાદ રાજકીય સંકટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે અત્યારે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 28 વર્ષના યુવકમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા બાદ તેને બલરામપુરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે
Related Posts
PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે PM મોદી, 14-15 ડિસેમ્બરના PM મોદી કચ્છ આવશે.
PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે PM મોદી, 14-15 ડિસેમ્બરના PM મોદી કચ્છ આવશે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું…
અરવલ્લી મોડાસાના કોલીખડ પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત
અરવલ્લી મોડાસાના કોલીખડ પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત
દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.
દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.ખેતરે શેઢા પર ભેંસો ચરાવતી મહિલાનું મોત વેડછા ગામે વીજળી પડતાં…
