નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસનો ખુલાસો થયા બાદ રાજકીય સંકટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે અત્યારે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 28 વર્ષના યુવકમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા બાદ તેને બલરામપુરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે
Related Posts
*એક ઓર્થોપેડિક સર્જન હોવા છતાં હું હંમેશા પ્રાર્થના કરું છું કે ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે અને કોઈને પણ ફ્રેક્ચર ના કરે.🙏👉આજનો ચર્ચાનો વિષય છે.ફ્રેક્ચરથી કેવી રીતે બચવું.👈*
*મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે…
જામનગર ખાતે વિજરખી ફાયરીંગ રેન્જમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ
*જામનગર ખાતે વિજરખી ફાયરીંગ રેન્જમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ* જામનગર : પોલીસ વિભાગને વિજરખી ફાયરીંગ રેન્જ માટે ફાળવવામાં આવેલ…
*📌ભરૂચ: અંક્લેશ્વર રામકુંડ નજીક આવેલ કમલમ તળાવમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો*
*📌ભરૂચ: અંક્લેશ્વર રામકુંડ નજીક આવેલ કમલમ તળાવમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો* મૃતદેહને કોથળામાં બાંધી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો…
