Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા દેડીયાપાડા સાગબારા તાલુકાના ચાર શિક્ષકોને નોટિસ.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નર્મદા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા દેડીયાપાડા સાગબારા તાલુકાના ચાર શિક્ષકોને નોટિસ. ચાર શિક્ષકો તેમની ફરજ…

અમદાવાદ સ્ટેશન પર બહાર જતા મુસાફરોની ભીડ વધી.

કોરોનાના કેસ વધતાં અમદાવાદમાં પરિસ્થિતિ હવે કાબુ બહાર થઈ ગઈ છે. જેથી આ સમયમાં બહારથી અમદાવાદમાં આવીને વસેલા તેમજ શહેરમાં…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની યુવા પ્રમુખની ટીમ સામે હવે નર્મદા કોંગ્રેસ યુવા શિક્ષિત મહિલાને વિપક્ષ નેતા બનાવી.

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની યુવા પ્રમુખની ટીમ સામે હવે નર્મદા કોંગ્રેસ યુવા શિક્ષિત મહિલાને વિપક્ષ નેતા બનાવી. વિપક્ષના નેતા તરીકે સાહેનૂરબીબી…

BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદમાં કોરોનાની વકરતી સ્થિતિને લઈ BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય સંસ્થાએ અમદાવાદના તમામ હરિમંદિરોને પણ…

નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમા ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ.

નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમા ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ. માંગરોળના સેવાભાવી મહેન્દ્ર પ્રજાપતિ ગામે ગામે શાળાઓ, આશ્રમશાળાઓમા જઈને…

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીની મુલાકાત લેતા ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના એડીજી મેજર જનરલ અરવિંદ કપૂર

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીની મુલાકાત લેતા ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના એડીજી મેજર જનરલ અરવિંદ કપૂર…

ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા

ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલ ને આજે સાંજ સુધીમાં 10હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન…

કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ

અમદાવાદ રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું…

આજના મુખ્ય સમાચાર

આજના મુખ્ય સમાચારો* *😷dete😷* 0️⃣9️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *મહાનગરપાલિકાનો વિચિત્ર નિર્ણય પરત* *સુરત પાલિકાએ મડદા ગણવાનો કરેલો પરિપત્ર પરત લીધો* સુરત કોર્પોરેશન પોતાના…

🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૯/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૪,૫૪૧ ડીસ્ચાર્જ:- ૨,૨૮૦ મૃત્યુ:- ૪૨

🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૯/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૪,૫૪૧…