Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

હાર્દિક પટેલ ના પિતા ને U N મહેતા હોસ્પિટલમાં દાખલ કારવામાં આવ્યા

અમદાવાદ…. હાર્દિક પટેલ ના પિતા ને U N મહેતા હોસ્પિટલમાં દાખલ કારવામાં આવ્યા ઓક્સિઝન લેવલ ઓછું થતા સવારે 8 કલાકે…

ગાંધીનગર શહેરમાં આજે ઘટીને ૧૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…

*ગુજરાત રાજ્યમાં આજે નોંધાયેલ કેસોની વિગત…આજે ફરી નવા કેસોની સામે ડીસ્ચાર્જ થયેલ દર્દીમાં મોટો વધારો થતાં મોટી રાહત…સાવચેતી રાખીશું તો…

નિ:સ્વાર્થ સેવાથી એક જીવ બચાવવામાં આવ્યો.

આપ સરકાર દ્વારા નિઃસ્વાર્થ સેવા-કાર્ય,ગઈ કાલ રાત્રે અસારવાના કાર્યકર્તા શ્રી ભરતભાઈ કાપડિયાના સંબંધી સુમિત્રાબેન વિનોદભાઈ સોનેરીને સિવિલ હોસ્પિટલ ખાતે નોન…

આજે ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા, 119 લોકોના મોત

08.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા, 119 લોકોના મોત* *અમદાવાદમાં 3442 કેસ**સુરતમાં 1162 કેસ**રાજકોટમાં 686 કેસ**વડોદરામાં 1139 કેસ*…

તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 501 કેસ

નર્મદામાં આજે વધુ 45 કેસ નોંધાયા જેમાં નાંદોદ તાલુકામા -08,ગરુડેશ્વર -11,તિલકવડા મા -16,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 03અને રાજપીપલા 05કેસ નોંધાયા…

રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ રાજપીપલા,તા 8 તા.૧ લી મે…

“મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન થકી જે સારવાર શહેરમાં થતી હતી તે સારવાર હવે અમને અમારા કોવિડ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે મળી રહી છે

કાટકોઇ ગામના  કોવિડ કેર સેન્ટરમાં હોમ આઇસલોટ રહીને સારવાર લઇ રહેલાં શ્રીમતી શારદાબેન દિપકભાઇ કહે છે કે, અમારા ગામમાં કોવિડ…

સરકારી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને તાત્કાલીક ધોરણે સારવાર મળી રહે તેવી સૂચના

દેડીયાપાડા, સાગબારા તાલુકાના કોરોના કેર સેન્ટરની ધારાસભ્યએ મુલાકાત લીધી. સરકારી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને તાત્કાલીક ધોરણે સારવાર મળી રહે તેવી…