Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી.

નેટવર્કના અભાવે કેવી રીતે ભણશે ગુજરાત? આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી. નર્મદામા…

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો*

*થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ* *નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો…

૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના પાણી ના ધોધ મા ડુબી જતા ઘટના પર જ મોત નીપજીયું

અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ જીવન એપાટમેન્ટ મા રહેતો રાઠોડ અગાપે ૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના…

સી પ્લેન સેવા પ્રવાસીઓને મળશે તે માટે અમે આવનારા દિવસોમાં સરકાર મા રજૂઆત કરીશું. એવી હૈયા ધારણ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે આપી હતી

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા અઢી મહિનાથી બંધથઈ જતા ઉઠેલા સવાલો સામે સાંસદ મનસુખભાઇ…

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉનાવાના સરપંચ, પંચાયતના…

સફેદ સૂતરાઊ ઝભ્ભામાં છુપાયેલી બહુમુખી પ્રતિભા

પાર્થિવ અધ્યારુScientist ( Electronics )West Germany1969 સફેદ સૂતરાઊ ઝભ્ભામાં છુપાયેલી બહુમુખી પ્રતિભા … સૂટબુટ અને ખાદીની વચ્ચે ધબકતી એક નિરાળી…

જરૂર છે, જરૂર છે, ગુજરાત કોંગ્રેસને સાચું બોલી શકે એવા નેતાઓની જરૂર છે…!

છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતકોંગ્રેસના નેતાઓ હારી-હારીને એટલા થાકી ગયા છે કે…

નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે ટોળાંનો આતંક

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકોટુરીઝમ ખાતે ટોળાંનો આતંક આગોતરૂ કાવતરૂ ઘડી…

માર્ગ, મંઝિલ અને મુસાફિર. –
શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

સંસારની સમગ્ર રમત અને જીવનના તમામ સંઘર્ષ પાછળ માર્ગ, મંઝિલ અને મુસાફરની ફિલોસોફી જવાબદાર છે એવું મારું અંગત મંતવ્ય છે.…

જિલ્લામાં એક વાલીવાળા કુલ-૩૮ અને બંને માતા-પિતા ગુમાવનાર કુલ-૮ જેટલા બાળકોની NCPCR ની માર્ગદર્શિકા મુજબ બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરાયેલી ઓનલાઈન એન્ટ્રી

કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર અનાથ 46બાળકોનેશોધી કઢાયા જિલ્લામાં એક વાલીવાળા કુલ-૩૮ અને બંને માતા-પિતા ગુમાવનાર કુલ-૮ જેટલા બાળકોની NCPCR નીમાર્ગદર્શિકા…