Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

જ્યારે અંજુમ ફકિહને નિશાંત મલકાણીમાં તેનો નવો ક્રશ દેખાયો!

લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો તેના સામાન્ય જીવનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે ઝી ટીવીના શોએ…

મૂત્રમાં જ સાકર જતી હોય તો અજમાવી જૂઓ. – વૈદ્ય બલભદ્ર મહેતા.

કરંજનું તેલ વાતનાશક, કૃમિનાશક, સ્નિગ્ધ છે. ઘા ભરવામાં ઉત્તમ છે. માથામાં થતાં ખોડામાં લગાવવાથી સુંદર પરિણામ મળે છે આપણી આજુબાજુ…

અમદાવાદ વેજલપુર માં સ્ટેટમોનિટરિંગ સેલ ના દરોડા.

અમદાવાદ વેજલપુરમાં સ્ટેટમોનિટરિંગ સેલ ના દરોડા દારૂ પકડાયો.344 નંગ વિદેશી દારૂ અને બિયર ની બોટલ ઝડપાઈ. રસોડા માં ગુપ્ત ખાનું…

ખાંભા તાલુકા ના જુના માલકનેશ ગામે બ્લોક પેવર નું કામ અટકાવી તાત્કાલીક પગલા લેતા તાલુકા વિકાસ અધિકારી

ખાંભા તાલુકાના જુનામાલકનેશ ગામના સરપંચ દ્રારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરેલ હોય જેમની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પ્રેસ રિપોર્ટર હસમુખભાઈ…

વિષય : અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બાબત.

આજના આ યુગમાં વૃક્ષનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. તેને લક્ષમાં રાખીને ઈન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિસલ…

કારંજ પોલીસ સ્ટેશન હસ્તકની પથ્થર-કુવા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી આશીષ ભાટિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

કારંજ પોલીસ સ્ટેશન હસ્તકની પથ્થર-કુવા પોલીસ ચોકી નવીનીકરણ બાદ ઉદ્ઘાટન અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી આશીષ ભાટિયા સાહેબના વરદ્ હસ્તે સે-1 શ્રી…

ગુજરાતમાં રીક્ષા ડ્રાઈવર હવે યુનિફોર્મમાં જોવા મળશે.

ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. રીક્ષા ચાલકોને કપડાં ઉપર બ્લ્યુ (વાદળી) કલરનો…

એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવ્યો.

આજ રોજ એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવેલ છે.. ખુબ ખુબ અભિનંદન 💐💐

⭕ *ગુજરાતમાં નવા 915 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,749 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 291,અમદાવાદ 167,વડોદરા 76,ભાવનગર 45,સુરેન્દ્રનગર 31,ભરૂચ 28,ગાંધીનગર 26,જૂનાગઢ 25,રાજકોટ 24,બનાસકાંઠા-મહેસાણા 21,દાહોદ 19,જામનગર 18,ખેડા 15,વલસાડ 14,આણંદ-નવસારી 10,મહીસાગર-પાટણ 9,પંચમહાલ-સાબરકાંઠા…