Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ લક્ષ્મધારા કુંડમાં સનબાથ (બાસ્કીંગ ) માટે બહાર નીકળતા મગરો જોઈ પ્રવાસીઓમાં કુતુહુલ.

છેલ્લી વસતી ગણતરીમાં મગર અને કુલ સંખ્યા 300 જેટલી ગણવામાં આવી છે. શિયાળાની મોસમમાં ઠંડી ને કારણે શરીરનું તાપમાન જાળવી…

*અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું, હું કંગાળ છું, બધું બરબાદ થઈ ગયું*

લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું…

નવસારી સરકારી કાર્યક્રમમાં નર્મદાની બસો ખેંચી લેવાતા દેદીયાપાડા રૂટની સંખ્યાબંધ બસો બંધ થઈ જતા લગ્ન સિઝનમાં લોકોને હાલાકી.

બે દિવસથી ગામડાંની બસો બંધ થઈ જતા ગ્રામજનો પરેશાન. માલસામોટ,ખૈડીપાડા, વાડવા, ચીકદા, ઉમરાન, માંડવા, ડુમખલ વગેરે ગામોની બસ સેવા બે…

*પુષ્કળ આવક છતાં ડુંગળીની કિંમત હજી પણ ઊંચી*

અમદાવાદઃદેશભરનાં બજારોમાં ડુંગળીની કિંમતો આસમાને પહોંચી હતી. ડુંગળીની કિંમતો એટલી બધી વધી ગઈ હતી કે ચોરે કીમતી ચીજવસ્તુઓ ચોરવાને બદલે…

નર્મદા જિલ્લા માં 118 પોલીસ કર્મીઓની જાહેરહિતમાં સાગમટે આંતરિક બદલીનો ગંજીપો ચીપાતા નર્મદા પોલીસ વડા.

નર્મદા જિલ્લાના તમામ પાંચ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતાં પોલીસ જવાનોની સાગમટે બદલીના ઓર્ડર કરાયા. નર્મદા જિલ્લા પોલીસ વડા…

*દિલ્હીઃમતદાનના કલાકો પહેલા મહિલા પોલીસ કર્મચારીની હત્યા*

નવી દિલ્હીઃ શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતા ખભળાટ મચી ગયો છે. દિલ્હીના રોણિહી પૂર્વ મેટ્રો સ્ટેશન નજીક ગત…

નર્મદા જિલ્લા બ્લડ બેન્કને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બ્લડ પુરુપાડવા બદલ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દ્વારા એવોર્ડથી સંન્માનિત કરાયો.

 રક્તદાન, દેહદાન, અંગદાન સહિતની માનવીય સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રાજ્યના 15 જિલ્લા અને 10 તાલુકાઓના 85 જેટલા સંસ્થાના સ્વયંસેવકો અને દાનવીરોનું મહાનુંભાવોના…

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો

–    વિરમગામના કન્સ્ટ્રકશન સાઇટ ઝૂપડપટ્ટી જેવા દુર્ગમ  વિસ્તારોમાં સાંજના સમયે સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની વિસ્તૃત જાણકારી અપાઇ   (વંદના…

બીજે દિવસે નર્મદાના શહીદ જવાનની અંતિમ યાત્રા વતન આમલી ગામે રાષ્ટ્રીય સન્માન સાથેઅન્તિમ યાત્રા નિકળતા આખુ ગામ હિબકે ચઢ્યું

બંદૂકની સલામી આપી તિરંગા મા લપેટી ગામમાં નીકળેલી અન્તિમ યાત્રામા આખુ ગામ જોડાયું રજા ભોગવી ને પોતાના વતન આમલી ગામથી…