Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

જીવની સદગતિ કેવી રીતે? શિલ્પા શાહ ડિરેક્ટર ઇન્ચાર્જ એચ. કે. બી બી એ કોલેજ.

અંધકારમાં ટોર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, પરંતુ ટોર્ચ હોવા છતાં તે વાપરતા ન આવડતું હોય તે વધુ દયનીય છે.…

એમેઝોન ઈન્ડિયાએ લોકડાઉન વચ્ચે માલસામાનની અવરજવર આસાન બનાવવા માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી વધુ મજબૂત બનાવી ભારતીય રેલવે સાથે એકધારી ભાગીદારીથી ગ્રાહકોને જીવનજરૂરી વસ્તુઓની ડિલિવરી ઝડપી અને વિશ્વસનીય રીતે મળશે

એપ્રિલ, 2020ઃ એમેઝોન ઈન્ડિયાએ આજે દેશભરમાં રેલ થકી કન્સાઈનમેન્ટ્સ પરિવહન કરવા માટે ભારતીય રેલવે સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરી…

કોરોનાના કહેર વચ્ચે વધુ એક આફતે આપી દસ્તક આવતીકાલે પૃથ્વી નજીકથી પસાર થશે એક એસ્ટરોઇડ કેટલાય દેશ થઇ શકે છે બરબાદ  .

કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દૂનિયા સામે નવી આફત અંતરિક્ષમાંથી આવી રહી છે. તેને લઇને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પરેશાન છે.…

જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા હિંદુ તથા મુસ્લિમ ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું

જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત ના જનરલ સેકેટરી પ્રોફેસર નીસારએહમદ અન્સારી ના આદેશ મુજબ મોહમ્મદ અસ્લમ કુરેશી(સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત),…

કૃષિ પછી ભારતમાં સૌથી વધુ રોજગાર આપતાં ક્ષેત્રના કળાકાર-કારીગર વર્ગ, જે કોરોનાને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં છે… આ વાતો તેમને સમર્પિત. દેવલ શાસ્ત્રી.

Good Morning.. કળાકાર પોતાની કળા માટે જીવતો હોય છે, જ્યારે કારીગર પોતાના અને પરિવારના જીવનનિર્વાહ માટે કામ કરે છે. ભારતીય…

અમદાવાદમાં કોરોના ના કેસ ડબલ થવાનો હાલનો દર ઓછો ન આવે તો અમદાવાદમાં ૩૧ મે સુધી ૮,૦૦,૦૦૦ કેસ થઈ શકે એવી સંભાવના…

અમદાવાદમાં કોરોના ના કેસ ડબલ થવાનો હાલનો દર ઓછો ન આવે તો અમદાવાદમાં ૩૧ મે સુધી ૮,૦૦,૦૦૦ કેસ થઈ શકે…