Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

ફરજ પર હાજર હતા ને પિતાના અવસાનના સમાચાર મળ્યા તો પણ ફરજ પર અડગ ઉભા રહ્યા..એક સલામ ASI હિતુભા જાડેજા કે નામ.

જામનગર* કોરોના કાળમાં સમગ્ર દેશમાં પોલીસ પણ ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહી છે અને સેવા શાંતિ અને સહકારના સૂત્ર…

સોનુ સૂદ પાસે દરરોજ ટ્વિટર પર લોકો મદદ માગી રહ્યા છે.

સોનુ સૂદ પાસે દરરોજ ટ્વિટર પર લોકો મદદ માગી રહ્યા છે. એવામાં એક યૂઝરે સોનુ સૂદે કહ્યું કે તેના પાડોશી…

અનલૉક બાદ પ્રથમ વખત PM મોદી તમામ રાજ્યોના CM સાથે આ અંગે કરશે સંવાદ.

દેશમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ લાખને પાર થઇ ચૂકી છે. દરરોજ…

ડૉક્ટરોની ચેતવણી- ‘ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો’*

Covid-19 Crisis : દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ…

પતિ પત્ની વચ્ચેના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા.

પતિ પત્ની બન્ને એકલા રહેતા હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે. એકવાર કોઈક નજીવા કારણસર…

અમદાવાદ માં ફસાયેલ એક યુવકની આપવીતી.

youtube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વધુ જાહેરાત તેમજ સમાચાર આપવા માટે સંપર્ક કરો 📲 9737619211

યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમાંનું દુઃખદ અવસાન.

રાજકોટમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના…

“વાલી, સુગ્રીવ અને શ્રીરામ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

વૃક્ષની આડશેથી એક વેગવાન બાણ સનનનન્ કરતુ આવ્યુ અને સુગ્રીવની છાતી ઉપર ગદા પ્રહાર કરતા વાલીના મર્મસ્થળને ભેદીને જતુ રહ્યુ..…

અનલોક. ૧ (મોજ અને ધંધો) (6દિવસથી વધતા ઈંધણના ભાવોની પ્રતિક્રિયા) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

એક વિશાળ કહી શકાય એવી વાતાનુકૂલિન ગુફામા ડાકુઓની ટોળકી ગાયકોના વૃંદ ઉપર આફરીન હતી. લગભગ કરોડો રુપિયા એમની ઉપર ઉડાવી…