ભારતની સ્વદેશી કોરોના વેક્સીનનો દુનિયાભરમાં ડંકો વાગ્યો છેઃ PM મોદી

આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની…

PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમથી75માં અમૃત મહોત્સવનો પ્રારંભ

PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે. PMએ અમદાવાદ પહોંચીને ગાંધીજીની…

શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી મંદિરેકુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળી બનાવી

કુબેર ભંડારીનો ફુલ નો શણગાર પણ કરતા લોક આકર્ષણ રાજપીપળા,તા 11 આજરોજ મહા શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી ખાતે મોટી…

જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1922 થઇ

નર્મદા જિલ્લામાં આજે વધુ 04 પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 30865 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: રાજપીપલા,તા11 COVID-19…

દેશની આઝાદીના ૭૫ વર્ષની સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨ મી માર્ચે થનારી ઉજવણી

આજે રાજપીપલા ખાતે સુરતના સાંસદ પૂર્ણેશભાઈ મોદી , ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં “ આઝાદીનો અમૃત મહોત્સવ”ની ઉજવણીનો…

આણંદ શહેરમાં લાખોની છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા આરોપીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો.

આણંદ બ્રેકિંગ આરોપી જશવંતભાઈ ધામલીયાને પી એસ આઈ ઘાસુરાએ ઝડપી પાડયો સરદાર ગંજમાં ડેલ્ટા ટેક નામની ઓફિસ શરૂ કરી આચર્યું…

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાનો કહેર વધતા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત….

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાનો કહેર વધતા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત…. 15થી 21 માર્ચ સુધી લોકડાઉન…ફક્ત જરુરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે

મહાશિવરાત્રી પર તાજ મહેલમાં હિંદુવાદી સંગઠને કરી શિવપૂજા, હિંદુ મહાસભાના પદાધિકારી સહિત 3ની ધરપકડ

મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF)…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ફરી બની શકે છે કફોડી હાઈકોર્ટે સરકાર સજ્જ રહેવા કર્યો આદેશ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા હાઈકોર્ટે કહ્યું છે કે, “ફોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સજ્જ રહે. કોરોનાની સ્થિતિ માંડ…