રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા હાઈકોર્ટે કહ્યું છે કે, “ફોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સજ્જ રહે. કોરોનાની સ્થિતિ માંડ થાળે પડી હતી, તેની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેદરકારી કારણે સ્થિતિ બગડી છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા. છે. જેથી સરકાર ખરાબ સ્થિતિની કલ્પના કરી તૈયાર રહે,
Related Posts
*સની દેઓલની ફિલ્મ ગદર 2 કરી રહી છે જોરદાર કમાણી, 8 દિવસે પણ ચાલુ છે શાનદાર ક્લેકશન*
*સની દેઓલની ફિલ્મ ગદર 2 કરી રહી છે જોરદાર કમાણી, 8 દિવસે પણ ચાલુ છે શાનદાર ક્લેકશન. સની દેઓલની ગદર…
લ્યો, કરો વાત, રાજપીપલા નગરપાલિકાના કર્મચારીઓ હાથમોજા પહેર્યા વગર જ ડીટીટી પાઉડરનો છંટકાવ કરી રહ્યા છે!? ડીટીટી પાઉડર ઝેરી…
*સુરત: હવામાન વિભાગની આગાહીને લઇને સુરત પોલીસનું જાહેરનામું* ડુમ્મસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો માછીમારોને પણ દરિયો ન…
