રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા હાઈકોર્ટે કહ્યું છે કે, “ફોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સજ્જ રહે. કોરોનાની સ્થિતિ માંડ થાળે પડી હતી, તેની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેદરકારી કારણે સ્થિતિ બગડી છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા. છે. જેથી સરકાર ખરાબ સ્થિતિની કલ્પના કરી તૈયાર રહે,
Related Posts
સાંજે ૬ વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં ને સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૩૧૬ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ ….
*સાંજે ૬ વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં ને સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૩૧૬ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ ….* ૧૨૦૦ બેડ…
👆સાબરકાંઠા જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો નકશો સળગાવી જુતા મારીને ચાઇના હાય હાય ના સુત્રો બોલાવી વિરોધ કરવામાં આવ્યો.
👆સાબરકાંઠા જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો નકશો સળગાવી જુતા મારીને ચાઇના હાય હાય ના સુત્રો બોલાવી વિરોધ કરવામાં આવ્યો. સોશીયલ…
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત
ભારત-શ્રીલંકા T20 મેચ સ્થગિત કરવામાં આવીઅન્ય ખેલાડીઓના પણ કરવામાં આવી શકે છે કોરોના ટેસ્ટ
