રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા હાઈકોર્ટે કહ્યું છે કે, “ફોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સજ્જ રહે. કોરોનાની સ્થિતિ માંડ થાળે પડી હતી, તેની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેદરકારી કારણે સ્થિતિ બગડી છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા. છે. જેથી સરકાર ખરાબ સ્થિતિની કલ્પના કરી તૈયાર રહે,
Related Posts
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો
*કોર કમિટી ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9…
*📍સુરત:- માત્ર 400 રૂપિયા માટે મિત્ર એ જ કરી મિત્રની હત્યા…*
*📍સુરત:- માત્ર 400 રૂપિયા માટે મિત્ર એ જ કરી મિત્રની હત્યા…* બંને ઓરીસ્સા નાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે… …
સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત
રાજપીપલા,તા 23 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ…
