રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા હાઈકોર્ટે કહ્યું છે કે, “ફોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સજ્જ રહે. કોરોનાની સ્થિતિ માંડ થાળે પડી હતી, તેની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેદરકારી કારણે સ્થિતિ બગડી છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા. છે. જેથી સરકાર ખરાબ સ્થિતિની કલ્પના કરી તૈયાર રહે,
Related Posts
આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તભાઈ રૂપાલા સાહેબ દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા સંઘવી ગર્લ્સ હાઈસ્કુલ લાઠી ખાતે યોજાવામાં આવેલ.
રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તભાઈ રૂપાલા સાહેબ દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા સંઘવી ગર્લ્સ હાઈસ્કુલ લાઠી ખાતે…
ભાજપના કાર્યકરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ના પરિવારજનોને બે ટાઈમ ભોજન ની સેવા આપી રહ્યા છે
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરેલ કોવીડ 19 હેલ્પલાઇન સેવા 7મા દિવસે પણ ચાલુ રહી અવિરત સેવા . ભાજપના…
