વંદેમાતરમ મંચ ના એજ્યુકેશન સેલ ના નેશનલ પ્રેસિડેન્ટ અને સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે બેટી બચાઓ બેટી પઢાઓ વિષય પર મનનીય વ્યાખ્યાન અપવમાં આવ્યું

વંદેમાતરમ મંચ ના એજ્યુકેશન સેલ ના નેશનલ પ્રેસિડેન્ટ અને સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના…

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસેમુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીનો પ્રથમ પ્રવાસ

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસેમુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીનો પ્રથમ પ્રવાસPM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતરાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,રાજનાથસિંહ,જે.પી.નડ્ડા સાથે પણ…

આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારો

આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારોઅંબાજીમાં 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તયાત્રધામ અંબાજીમાં મેળા પર…

કોવિદ 19ના ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોવાથી છૂટાછવાયા ગણેશ મૂર્તિના વિસર્જન કરાયા હતા.

રાજપીપલા મા દબદબાભેર કરજણ નદીમાં ગણેશમૂર્તિઓનું વિસર્જન રાજપીપલા શહેરના નોધાયેલ 42અને ગામડાના 30મળીકૂલ 72મૂર્તિઓનું કરજણ નદીમાં વિસર્જન પૂર્વ સંધ્યાએ યોજાઈ…

નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા ખાતે નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ દિવસની ઉજવણી નિમિત્તે…

દાણીલીમડા આંબેડકર હોલ તેમજ મજૂરગામ વિસ્તાર માં Equitas Trust , સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને હેલ્પ ફાઉન્ડેશન ના સહયોગ થી વેક્સિન સેન્ટર માં N95 માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ દાણીલીમડા અને દાણીલીમડા આંબેડકર હોલ તેમજ મજૂરગામ વિસ્તાર માં Equitas Trust , સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને હેલ્પ…

વસ્ત્રાલમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં સરકારી અધિકારીઓ દ્વારા ખ્યાતનામ બિલ્ડર પાસેથી 50 લાખ રૂપિયા ની લાંચ લઈને ખોટા દસ્તાવેજ બનાવવામાં સાથ આપી 300 કરોડની જમીન પચાવી પાડવાના કૌભાંડનો મુદ્દો

વસ્ત્રાલમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં સરકારી અધિકારીઓ દ્વારા ખ્યાતનામ બિલ્ડર પાસેથી 50 લાખ રૂપિયા ની લાંચ લઈને ખોટા દસ્તાવેજ બનાવવામાં સાથ…

કડી મુકામે ટમ ટમ તારલિયા બાળગીત સંગ્રહ પુસ્તક નું વિમોચન થયું

12મી સપ્ટેમ્બર રવિવારના રોજ કડી મુકામે ટમ ટમ તારલિયા બાળગીત સંગ્રહ પુસ્તક નું વિમોચન થયું .એ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે…

એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના N.S.S. વિભાગ ધ્વારા “અંગદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં…

ગાંધીનગર ખાતે ભારતીય વાયુસેનાના SWAC દ્વારા કુદરતી કૃષિ ખેતીવાડીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રદર્શન સાથે વેચાણનું કરાયું આયોજન.

ગાંધીનગર ખાતે ભારતીય વાયુસેનાના SWAC દ્વારા કુદરતી કૃષિ ખેતીવાડીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રદર્શન સાથે વેચાણનું કરાયું આયોજન. ગાંધીનગર: ગુજરાતના…