આત્મહત્યા પુરુષ વધારે કરશે. કેમ?

કેમ કે પુરુષ રડતો નથી. એને રડવું છે પણ એને ખબર છે સાંજ સુધીમાં તો મને મારા જ મિત્રો અને…

રામોલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન કોરોના વૉરીયર, શ્રીકાનજીભાઇ( H.C.) તથા P.C.નરેશભાઈ કોરોના સામેની લડતમાં જીત મેળવી કોરોના ને માત આપી સ્વસ્થ થઇ પરત આવ્યાં.

આઇ.ડિવિઝન રામોલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન કોરોના વૉરીયર, શ્રીકાનજીભાઇ( H.C.) તથા P.C.નરેશભાઈના ઓને કોરોના પોઝેટીવ આવતા પોતાના ઘરે…

ઋષિવંશી સેવા સમાજ સંઘ દ્વારા માસ્ક વીતરણ :

ઋષિવંશી સેવા સમાજ સંઘ ના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયા દ્વારા કોરોના ની મહામારી ના કપરા સમય માં ગુજરાત ના…

અમદાવાદ ના ખોખરા રેલવે સ્ટેશન માગઁ પર ના ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વો નો આતંક

ઈડલી ચાર રસ્તા પર ના નિશા ઈડલી સેન્ટર પર દશ-પંદર જેટલા અસામાજિક તત્વો એ ઘુસી જઈ ને તીક્ષ્ણ હથિયારો સાથે…

સુશાંતસિંહ રાજપૂતની ખરેખર આત્મહત્યા કે????- ભાવિની નાયક.

પુછા ના કિસીને દિલકા હાલ અબ શહર ભરમેં ઝિકર હે ઉસકી ખુદખુશીકા ભારતીય સિનેમાના ઝળહળાટ પાછળનો અંધકાર કદાચ આપણાં સુધી…

દાદા. કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ, કોઈ મદદ લેવા નથી આવ્યો. દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. – રત્નાભાઈ મનજીભાઈ ઠુમર. .

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર…

લોકડાઉન ૪ ઝોનમાં ખૂલી શકે છે* *સતાવાર જાહેરાત આજે થઈ શકે છે* *ઝોન ના નામ* *રેડ, ઓરેન્જ, ગ્રીન, અને યેલો હશે ૪ ઝોન*

*લોકડાઉન ૪ ઝોનમાં ખૂલી શકે છે* *સતાવાર જાહેરાત આજે થઈ શકે છે* *ઝોન ના નામ* *રેડ, ઓરેન્જ, ગ્રીન, અને યેલો…

આલોક ફાઉન્ડેશન દ્વારા *કોરોનાવાયરસ* ના કારણે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે દેશની અંદર જે લોકડાઉન કરવામાં આવ્યું છે અને જે મજુર…