*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી…

⭕ *ગુજરાતમાં નવા 675 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,368 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ 215,સુરત 201,વડોદરા 57,નવસારી 24,જામનગર 18,ગાંધીનગર 16,રાજકોટ-ભરૂચ-વલસાડ 15,બનાસકાંઠા-સુરેન્દ્રનગર 12,મહેસાણા 10,ખેડા-ભાવનગર 9,આણંદ 8,જૂનાગઢ 7,પંચમહાલ-સાબરકાંઠા 5,મોરબી 4,અરવલ્લી-કચ્છ-અમરેલી 3,પાટણ-મહીસાગર-બોટાદ-દાહોદ-છોટાઉદેપુર 2,નર્મદા-ગીર…

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.

સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…

આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી. આરોગ્યસેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન.

આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી આરોગ્ય સેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન OTP વેરિફિકેશન બાદ પણ નથી ખુલી રહી…

ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ.

જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે ભરતભાઈ સોલંકી કોરોના ની ટ્રીટમેન્ટ માટે બરોડા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે સાંજે…

મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ.

મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ આયુષ મંત્રાલય દ્વારા આ કટોકટી દરમિયાન…

tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં આવી.

tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં આવી. લોકોએ tiktokને ડિલિટ કરીને ચિનગારી કરી ડાઉનલોડ. દર કલાકે એક લાખ લોકો ડાઉનલોડ…

⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 199,અમદાવાદ 197,વડોદરા 52,વલસાડ…