*નેહરુ અને પટેલઃ જૂના મુદ્દે નવા પુસ્તકે સર્જયો વિવાદ*

અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ…

ભાજપ શાસિત નગર પાલિકમાં ભ્રષ્ટાચાર મામલે ભડકો, 9 કોર્પોરેટરો જીતુ વાઘાણીને મોકલશે રાજીનામું

સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ…

ભાજપના વધુ એક ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ

લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો…

*આજથી ધો- 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, 388 કેન્દ્રો પર 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા*

ધોરણ 12ની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. સવારે 10 વાગ્યાથી પારંભ પરિક્ષાનો થશે. રાજ્યમાં 12…

*માંડવી દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનો આરંભ*

સહેલાણીઓને અનેરા આનંદની અનુભૂતિ કરાવશેકચ્છના રમણીય માંડવી દરિયા કિનારે સીએમ વિજય રૂપાણીના હસ્તે બીચ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો છે. માંડવી…

સુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા પહેલા…..

રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો…

લાયન્સ કલબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા સાઉન્ડ સિસ્ટમ અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યુ

સુરત લાયન્સ કલબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા સરસ્વતી વિધા આશ્રમ શાળા આહવા ડાંગ ખાતે સાઉન્ડ સિસ્ટમ અને વસ્ત્રોનું વિતરણ કરવામાં…

*ભાવનગરનાં હાદાનગરમાં બારેમાસ ચાલે છે ટેન્કરરાજ, લોકો પાણી માટે મારે છે વલખા*

આમ તો ઉનાળો આવે એટલે પાણીની સમસ્યા શરૂ થાય. પરંતુ ભાવનગરના હાદાનગરમાં ઉનાળો હોય કે શિયાળો પાણીની કાયમી સમસ્યા જોવા…

*અમૂલના ચેરમેન રામસિંહ પરમારનો રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો સરકારથી છે નારાજ*

અમૂલના ચેરમેન રામસિંહ પરમારા રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓ સંગઠન…

17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ

અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને…