સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર કચેરીએ નગરજનો અને પાલિકાના 5 સમિતિના ચેરમેન સહિત 9 કોર્પોરેટરો આવેદન આપવા પહોંચ્યા હતા. નગરમાં ભાજપ શાસકો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર હોવાનો ખુદ શાસકોએ ખુલાસો કર્યો હતો. બારડોલી પાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંગ પુરોહિતના બાંધકામનો ઓટલો તોડવા જતા વિવાદ સર્જાયો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ કેટલાક બાંધકામો દૂર નહીં કરતા 9 ભાજપ કોર્પોરેટરોએ આવેદન આપ્યું હતું.
Related Posts
પૂર્વ કચ્છ ના અમુક પોલીસકર્મી ની મહેફિલ ના વાયરલ વિડિઓ નો મામલો.
પૂર્વ કચ્છ ના અમુક પોલીસકર્મી ની મહેફિલ ના વાયરલ વિડિઓ નો મામલો. પૂર્વ કચ્છ SP એ તાત્કાલિક અસર થી ચાર…
ગાંધીનગર ખાતે નવનિર્મિત સ્ટેશન હોટેલ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈ નારોજ ગાંધીનગર આવશે.
ગાંધીનગર ખાતે નવનિર્મિત સ્ટેશન હોટેલ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈ નારોજ ગાંધીનગર આવશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 42 તબીબો કોરોના પોઝિટિવ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 42 તબીબો કોરોના પોઝિટિવ,38 પેરામેડીલ સ્ટાફ, સફાઈ કર્મી સહિત અન્ય 80 આરોગ્યકર્મી કોરોનાગ્રસ્ત
