સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર કચેરીએ નગરજનો અને પાલિકાના 5 સમિતિના ચેરમેન સહિત 9 કોર્પોરેટરો આવેદન આપવા પહોંચ્યા હતા. નગરમાં ભાજપ શાસકો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર હોવાનો ખુદ શાસકોએ ખુલાસો કર્યો હતો. બારડોલી પાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંગ પુરોહિતના બાંધકામનો ઓટલો તોડવા જતા વિવાદ સર્જાયો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ કેટલાક બાંધકામો દૂર નહીં કરતા 9 ભાજપ કોર્પોરેટરોએ આવેદન આપ્યું હતું.
Related Posts
*પીએમ મોદી ૧ જુલાઇ એ દેશના ૧૭ રાજ્યોમાં એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો પ્રારંભ કરાવશે*
*પીએમ મોદી ૧ જુલાઇ એ દેશના ૧૭ રાજ્યોમાં એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો પ્રારંભ કરાવશે* જીએનએ ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧ જુલાઇ…
સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું
જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય…
રાજપીપળા ગાંધીચોક પાસે જ તૂટી પડતા વીજ વાયરો તૂટી પડતા ચાર કલાક વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન.
લોકોનો રજાનો દિવસ રવિવાર બગાડયો. વીજ કંપનીએ સમારકામ કરી બપોરે વીજ પુરવઠો ચાલુ કરાતા રાહત રાજપીપળા,તા.15 રાજપીપળા ગાંધી ચોક પાસે…
