સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર કચેરીએ નગરજનો અને પાલિકાના 5 સમિતિના ચેરમેન સહિત 9 કોર્પોરેટરો આવેદન આપવા પહોંચ્યા હતા. નગરમાં ભાજપ શાસકો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર હોવાનો ખુદ શાસકોએ ખુલાસો કર્યો હતો. બારડોલી પાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંગ પુરોહિતના બાંધકામનો ઓટલો તોડવા જતા વિવાદ સર્જાયો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ કેટલાક બાંધકામો દૂર નહીં કરતા 9 ભાજપ કોર્પોરેટરોએ આવેદન આપ્યું હતું.
Related Posts
વિપક્ષી નેતા બનતાની સાથે જ શહેઝાદ ખાન પઠાણનો આક્રમક અભિગમ.
અમદાવાદ વિપક્ષી નેતા બનતાની સાથે જ શહેઝાદ ખાન પઠાણનો આક્રમક અભિગમ શહેરમાં જોવાતી ગંદકીના મામલે કર્યું ઓચિંતું પ્રદર્શન મેયર, ડે.મેયર…
ઠગાઈ કરનાર નકલી પેટીએમ મેનેજરના વિરુદ્ધ ફરિયાદ
ઠગાઈ કરનાર નકલી પેટીએમ મેનેજરના વિરુદ્ધ ફરિયાદ વાસણામાં એંજીનીયરને પેટીંએમ કેવાયસી કરાવવાનુ કહી વિશ્વાસમાં લઈને આધારકાર્ડ ના પાછળના ચાર આકડા…
*અમદાવાદ: જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી એક શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કરતા હડકંપ* સુરતનાં દેવેન્દ્રસિંહ રાઠોડ સામે સાબરમતી રેલવે…
