સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર કચેરીએ નગરજનો અને પાલિકાના 5 સમિતિના ચેરમેન સહિત 9 કોર્પોરેટરો આવેદન આપવા પહોંચ્યા હતા. નગરમાં ભાજપ શાસકો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર હોવાનો ખુદ શાસકોએ ખુલાસો કર્યો હતો. બારડોલી પાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંગ પુરોહિતના બાંધકામનો ઓટલો તોડવા જતા વિવાદ સર્જાયો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ કેટલાક બાંધકામો દૂર નહીં કરતા 9 ભાજપ કોર્પોરેટરોએ આવેદન આપ્યું હતું.
Related Posts
AIMIM के खाडिया वार्ड के उम्मीदवार अहमद शाह बादशाह के दरबार में हाजिरी देंगे दुआ मांगेंगे
AIMIM के खाडिया वार्ड के उम्मीदवार अहमद शाह बादशाह के दरबार में हाजिरी देंगे दुआ मांगेंगे और उसके बाद बादशाह…
*સુરતમાં કોરોનાના સંકટ વચ્ચે કિન્નર સમાજે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ*
કોરોના સંકટ સામે સુરતનો કિન્નર સમાજ માસ્ક સાથે જોવા મળ્યો. તેમજ કિન્નર સમાજ દ્વારા બાઇક સવારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું.…
શ્રી સહેદવ ભાઈ ચૌધરીનું ટુંકી માંદગી બાદ નિધન.
સુરત જીલ્લા પંચાયતનાં સતત 17 વર્ષ સુધી પ્રમુખ રહેનાર દલિતો આદિવાસીઓ ના મસીહા એવા શ્રી સહેદવ ભાઈ ચૌધરીનું ટુંકી માંદગી…
