સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર કચેરીએ નગરજનો અને પાલિકાના 5 સમિતિના ચેરમેન સહિત 9 કોર્પોરેટરો આવેદન આપવા પહોંચ્યા હતા. નગરમાં ભાજપ શાસકો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર હોવાનો ખુદ શાસકોએ ખુલાસો કર્યો હતો. બારડોલી પાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંગ પુરોહિતના બાંધકામનો ઓટલો તોડવા જતા વિવાદ સર્જાયો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ કેટલાક બાંધકામો દૂર નહીં કરતા 9 ભાજપ કોર્પોરેટરોએ આવેદન આપ્યું હતું.
Related Posts
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત રાજપીપલા, તા26 દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના…
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી.
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી. 50 હજારના મુદામાલની ચોરીની ઘટના. ચોરીની ઘટના cctv કેમેરા કેદ થવા પામી.…
હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય તેવા મેસેજ વાયરલ કરવાની ફરિયાદ
સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાયતેવે મેસેજ વાયરલ કરવાની ફરિયાદ રાજપીપલા, તા 17 સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ…
