અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?
Related Posts
*પાલિકાના કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી સ્થગિત સ્વિમિંગ પૂલ 31 માર્ચ સુધી બંધ*
સુરત: કોરોના વાયરસના ભયની અસર વચ્ચે મહાનગર પાલિકા દ્વારા કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી 31 માર્ચ સુધી સ્થગિત કરી મોટી રાહત આપવામાં…
આસામમાં અતિક્રમણ પર હિંસક અથડામણ
આસામમાં અતિક્રમણ પર હિંસક અથડામણ પોલીસ ફાયરિંગમાં 2નાં મોત; ડેડબોડી પર પણ પોલીસે લાકડીઓ ફટકારી, ઓફિશિયલ ફોટોગ્રાફરે માર્યા લાતો અને…
આજના મુખ્ય સમાચાર
*સુરતમાં 5743 ને દારૂની પરમિટ અપાઈ* *જિલ્લો ઇશ્યુ થયેલી પરમિટ આવક* અમદાવાદ 9226 6,34,19,850 ગાંધીનગર 957 71,64,500 સુરત 5743 2,59,86000…
