અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?
Related Posts
આજના મુખ્ય સમાચારો*
આજના મુખ્ય સમાચારો* *dete* 3️⃣1️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *સચિવાલયમાં 53 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ* સચિવાલયમાં કોરોના વિસ્ફોટ થતા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ પ્રસરાઇ…
સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું.
સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું. એક મહિનાના સમયગાળા દરમિયાન ૨૦ ઇંચ બાય ૩૦…
*વિદ્યાર્થિની પાસે શરીરસુખની માગણી કરનારા પ્રોફેસર હરેશ ઝાલા*
રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઓડિયો ક્લિપ વિવાદમાં પ્રોફેસર હરેશ ઝાલા સામે પોલીસ ફરિયાદની કવાયત શરૂ થઈ છે. આ સાથે જ…
