અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?
Related Posts
*ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે “પદવીદાન સમારોહ”યોજાયો*
આવનારા વર્ષોમાં પોતાના જ્ઞાન અને કૌશલ્ય થકી આ વિદ્યાર્થીઓ આપણાં રાષ્ટ્રને વધુ ઉર્જાવાન, કીર્તિવાન અને પ્રતિભાવાન બનાવશે એવી આશા સહ…
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા આમ જનતાની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી બંધાવતા.
હાલના કોરોના ની મહામારી મા ગુજરાતના ગૃહ મંત્રી શ્રીપ્રદિપસિંહ જાડેજા આમ જનતા ની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી…
મોઢ બ્રાહ્મણ સમાજનું ગૌરવ ભાવિકા ત્રિવેદી…
દેશમાં તથા ગુજરાત રાજ્ય માં કોરોના મહામારી થી જનતા પોતાના સ્વબચાવ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અને સંપૂર્ણપણે લોક…
