અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?
Related Posts
નર્મદા જિલ્લામાં૪૫ વર્ષથી વધુની વયના ૧,૪૭,૦૫૨ ના લંક્ષ્યાંક સામે સુધીમાં ૫૫ હજારથી વધુને કોરોના વિરોધી વેક્સીન અપાઇ
ગરૂડેશ્વર, દેવલીયા, સિસોદરા, દેડિયાપાડા અને સેલંબામાં દિન-૨ માં પાંચ નવા ધન્વંતરી રથની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાશે રાજપીપલામાં કોવિડ કેર સેન્ટરની…
ઉત્તરાખંડ: શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 22 લોકોના થયા મોત ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક મોટો દર્દનાક માર્ગ અકસ્માત થયો…
બ્રેકીંગ તાપી માં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધ નો મામલો..
બ્રેકીંગ તાપી માં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધ નો મામલો.. કોર્ટ માં રાજ્ય સરકાર વતી સરકારી વકીલ નું…
