અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?
Related Posts
વિહિપ દ્વારા જામનગરમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા સાથે સાથે 200થી વધુ યુવાનોએ લીધી ત્રિશૂળ દીક્ષા જીએનએ જામનગર : છોટી કાશી ગણાતા…
*69वीं सीनियर नेशनल वॉलीबाल चैम्पियनशिप (पुरुष एवं महिला)* उद्घाटन स्थलः बीजू पटनायक इन्डोर स्टेडियम, कैम्पस 13, के.आई.आई.टी. विश्वविद्यालय, भुवनेश्वर (ओडिशा)
69वीं सीनियर नेशनल वॉलीबॉल (पुरुष और महिला) चैम्पियनशिप 2020-21 का उद्घाटन, बीजू पटनायक इंडोर स्टेडियम, के.आई.आई.टी. डीम्ड विश्वविद्यालय में 5…
પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા..
પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા.. જિન શાસન ને…
